Festival Posters

પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા

Webdunia
રવિવાર, 22 એપ્રિલ 2018 (13:09 IST)
આજકાલના સમયમાં અમારું રહેવું ખાવુંપીવું પહેલા કરતા બહુ બદલી ગયું છે. અમે વધારેપણ એવી વસ્તુઓ ખાય છે જે ઘણા રોગોને નિમંત્રણ આપે છે. કદાચ આ જ કારણે પહેલા કરતા ઘણી મહિલાઓને પ્રેગ્નેંસીમાં મુશ્કેલી આવે છે. એના કારણે થઈ શકે છે કે તનાવ, જાડાપણ અને ગર્ભાશય સંબંધી સમસ્યાઓ. આજે અમે તમને એવી જ કેટલીક સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છે. 
પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા 
 
પીએચ સ્તરના બહુ વધારે કે ઓછું થવાથી અંડાણુઓના પ્રજનનમાં મુશ્કેલી આવે છે. 
 
* ગર્ભાશય ફ્રાઈબ્રાએડ, ઉતકો પર નિશાન, સંક્ર્મણ, ફેલોપિયન ટ્યૂબ સંબંધિત કોઈ સમસ્યા, એંડ્રોમેટિયોસિસ, પાલિપ્સ અને પ્રજનન સંબંધી બીજી કોઈ પરેશાની ના કારણે ગર્ભધારણ કરવામાં મોડું આવે છે. તેમાં સ્પર્મ કોશીકાઓને અંડાણુઓ સુધી પહોંચવામાં મોડું લાગે છે જેના કારણે ગર્ભધારણમાં સમય લાગી જાય છે. 
 
* પાલીસિસ્ટીક ઓવરી સિંડ્રોમ મહિલાઓમાં પ્રજનનથી સંબંધિત એક હાર્મોનલ અસંતુલનની સમસ્યા છે. તેના કારણે ઓવરીમાં નાનું અલ્સર બની જાય છે. 
 
* વધારે દારૂનો સેવન, જાડાપણ, વધારે પાતળા હોવું કે અનિયમિત માસિક ધર્મના કારણે પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે છે. 
 
* 35ની ઉમ્ર પછી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે. કારણકે ઉમ્ર વધવા પર અંડાણુઓની ગુણવત્તામાં કમી આવવા લાગે છે અને ગર્ભાશય પણ અંડાણુઓના નિસ્તાર કરવાની ક્ષમતા ગુમ થવા લાગે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતની બ્યુરોક્રેસીમાં મોટો ઉલટફેર, 26 IAS ની ટ્રાંસફર, સંજીવ કુમાર CMO માં પ્રિંસિપલ સેક્રેટરી બન્યા, જુઓ લિસ્ટ

Mehsana Accident - હે ભગવાન આવો દિવસ કોઈ પિતાને ન જોવો પડે.. ટ્રક રિવર્સ લેવા દરમિયાન સાઈડ બતાવી રહેલ 19 વર્ષનો પુત્ર જ પિતાને હાથે કચડાયો

ગુજરાતમાં નવા ડીજીપીના એલાન પહેલા ભૂપેન્દ્ર પટેલે સેટ કર્યો ટારગેટ, ગાંધીનગરમાં ટૉપ IPS ની ક્રાઈમ કોન્ફરેંસ

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

વધુ જુઓ..

ધર્મ

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

આગળનો લેખ
Show comments