Biodata Maker

વગર ચિંતા પીવો ચા-કૉફી, દિલ રહેશે Fit & Fine

Webdunia
રવિવાર, 22 એપ્રિલ 2018 (08:55 IST)
જો તમે કૉફી અને ચા પીવાના શૌકીન છે તો તમે દિલ માટે એક ખૂબ સારી ખબર છે. 
 
નવી શોધમાં સામે આવ્યું કે ચા-કૉફી પીવાથી તમારું દિલ હેલ્દી રહે છે. 
 
એવા ઘણા લોકો છે જેના દિનની શરૂઆત ચા-કોફીના વગર નહી થઈ શકતી. એવા લોકોને ઉઠવાની સાથે જ એક કપ ગરમાગરમ ચા કે કૉફી જોઈએ હોય છે. જો તમે કોફી અને ચા પીવાના શૌકીન છે તો તમે દિલ માટે એક ખૂબ સારી ખબર છે. એક નવી શોધમાં મેળવ્યું કે દિલના અસામાન્ય રીતે ધડકન, ગભરાહટ અને બેચેનીથી તમારું આ શોક છુટકારો આપી શકે છે. 
 
આમ તો "અટ્રિયલ કે વેંટીકૂલર અર્થમેસિજ" અને ડાયબિટીજ ઈંસ્ટીટ્યૂટ ના શોધકર્તાએ ઘણા લોકોને કેફીન વાળી ડિંક્સ પીવડાવી અને તેમના દિલની ધડકનનો આકલન કર્યું. 
 
રિક્જર્સમાં સાફ રીતે કેફીનના સેવન પછી એફિબમાં કમી નજર આવી. 228, 465 પ્રતિભાગીમાંથી દરરોજ કેફીન લેવામાં એફિબ આશરે 6 ટકા ગિરાવટ કરી. 
 
એફિબ એ સ્થિતિ છે જેમાં હમેશા દિલની ધડકન તેજીથી વધી જાય છે અને અનિયમિત ધડકનના કારણે સામાન્ય રીતે બ્લ્ડ ફ્લો ઓછું થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maharashtra Municipal Corporation Poll Results- શરદ પવારની પાર્ટી 9 શહેરોમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ, BMC ભાજપને ગઈ

સૌથી મોટી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનું અપમાન થયું! જેના કારણે મેચ એક વાર નહીં પણ બે વાર રોકવાની ફરજ પડી

National Startup Day- ફિનટેક નહીં, આ 5 ક્ષેત્રો સામાન્ય માણસને કરોડપતિ બનાવશે; ઓછી મૂડીમાં મોટા વ્યવસાયો બનાવવાની તક!

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

ઈરાનમાં હાલની પરિસ્થિતિ શું છે? Saedinia, કોણ છે, જેની ધરપકડથી રમખાણો અને વિરોધ પ્રદર્શનોનો અંત આવ્યો?

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments