Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : વ્યક્તિના તકદીરમાં કેટલીક વાતો જન્મ પહેલા જ લખી દેવામાં આવે છે, તેને બદલી નથી શકાતી

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (00:04 IST)
કહેવાય છે કે માણસના જીવનમાંથી કર્મ ક્યારેય તેનો પીછો છોડતા નથી. તે  એ જ રીતે તેની પાછળ ચાલે છે, જેમ વાછરડું ગાયોના ટોળામાં પણ પોતાની માતાને શોધે છે અને તેની પાછળ પાછળ ચાલે છે, તેવી જ રીતે કર્મ પણ માણસની પાછળ પાછળ ચાલ્યા આવે છે. આચાર્ય ચાણક્ય પણ આ વાત માનતા હતા.
 
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે માનતા હતા કે વ્યક્તિના જન્મ પહેલા જ વ્યક્તિના જીવનની કેટલીક બાબતો નક્કી થઈ જાય છે. આ વસ્તુઓ બદલી શકાતી નથી. આવો જાણો એ વસ્તુઓ વિશે 
 
પહેલી વસ્તુ વ્યક્તિની ઉંમર છે જે તેના જન્મ પહેલા જ નક્કી કરવામાં આવે છે. વ્યક્તિ જેટલી ઉંમર મળી છે તેનાથી વધુ જીવી શકતો નથી. તેણે નિયત સમયે મરવાનું જ  હોય છે. સાથે જ  મૃત્યુ કેવી રીતે થવાનું છે, તે પણ અગાઉથી લખેલું હોય છે.
 
વ્યક્તિનું ભાગ્ય ભૂતકાળના કર્મોના આધારે નક્કી થાય છે. તેના ભાગ્યમાં જે લખાયેલું છે, તે એટલું જ મેળવી શકે છે. ભાગ્ય પ્રમાણે વ્યક્તિને સુખ અને દુ:ખ મળે છે.
 
તમને કેટલી વિદ્યા અને કેટલુ ધન મળશે એ બધું ભગવાને પહેલેથી જ નક્કી કરી દીધું છે. પરંતુ ભગવાને માણસને કાર્ય કરવાની શક્તિ આપી છે, જેથી તે પોતાનું નસીબ સુધારી શકે અને આવનાર જન્મને સારો બનાવી શકે.
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments