Dharma Sangrah

Chanakya Niti : વ્યક્તિના તકદીરમાં કેટલીક વાતો જન્મ પહેલા જ લખી દેવામાં આવે છે, તેને બદલી નથી શકાતી

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (00:04 IST)
કહેવાય છે કે માણસના જીવનમાંથી કર્મ ક્યારેય તેનો પીછો છોડતા નથી. તે  એ જ રીતે તેની પાછળ ચાલે છે, જેમ વાછરડું ગાયોના ટોળામાં પણ પોતાની માતાને શોધે છે અને તેની પાછળ પાછળ ચાલે છે, તેવી જ રીતે કર્મ પણ માણસની પાછળ પાછળ ચાલ્યા આવે છે. આચાર્ય ચાણક્ય પણ આ વાત માનતા હતા.
 
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે માનતા હતા કે વ્યક્તિના જન્મ પહેલા જ વ્યક્તિના જીવનની કેટલીક બાબતો નક્કી થઈ જાય છે. આ વસ્તુઓ બદલી શકાતી નથી. આવો જાણો એ વસ્તુઓ વિશે 
 
પહેલી વસ્તુ વ્યક્તિની ઉંમર છે જે તેના જન્મ પહેલા જ નક્કી કરવામાં આવે છે. વ્યક્તિ જેટલી ઉંમર મળી છે તેનાથી વધુ જીવી શકતો નથી. તેણે નિયત સમયે મરવાનું જ  હોય છે. સાથે જ  મૃત્યુ કેવી રીતે થવાનું છે, તે પણ અગાઉથી લખેલું હોય છે.
 
વ્યક્તિનું ભાગ્ય ભૂતકાળના કર્મોના આધારે નક્કી થાય છે. તેના ભાગ્યમાં જે લખાયેલું છે, તે એટલું જ મેળવી શકે છે. ભાગ્ય પ્રમાણે વ્યક્તિને સુખ અને દુ:ખ મળે છે.
 
તમને કેટલી વિદ્યા અને કેટલુ ધન મળશે એ બધું ભગવાને પહેલેથી જ નક્કી કરી દીધું છે. પરંતુ ભગવાને માણસને કાર્ય કરવાની શક્તિ આપી છે, જેથી તે પોતાનું નસીબ સુધારી શકે અને આવનાર જન્મને સારો બનાવી શકે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA: અભિષેક શર્માએ રમી તોફાની ઇનિંગ્સ, ભારતે ત્રીજી T20 માં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

સિડનીના બોન્ડી બીચ પર મોટો આતંકવાદી હુમલો, 11 લોકોના મોત; નાસભાગ અને બૂમાબૂમનો વીડિયો આવ્યો સામે

Silver Price Crash: ચાંદીએ પહેલાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, પહેલી વાર 2 લાખનો આંકડો પાર કર્યો.

Delhi Air Pollution : દિલ્હી-એનસીઆરની હવા વધુ ઝેરી બની, GRAP માં એક દિવસમાં બીજી વખત સુધારો, સ્ટેજ 4 લાગુ

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર 20 વાહનો અથડાયા, પાંચના મોત, અનેક ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

આગળનો લેખ
Show comments