Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - બાળકોના ઉછેરમાં દરેક માતા-પિતાએ ધ્યાનમાં રાખવી આ 3 વાતો, બાળક હંમેશા બનશે સંસ્કારી અને સફળ

Webdunia
સોમવાર, 17 મે 2021 (08:05 IST)
આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં સંબંધોની ડોર ઉકેલવાની કોશિશ પણ કરી છે. આચાર્યએ અનેક સંબંધો સાથે જોડાયેલ સવાલોનો ઉકેલ બતાવ્યો છે. જેને આપણે મોટેભાગે શોધીએ છીએ. ચાણક્યએ બાળકોના સારા ઉછેર માટે માતા-પિતાને કેટલીક સલાહ આપી છે. દરેક માતા પિતાનુ કર્તવ્ય છે કે તે પોતાના બાળકોને સારુ શિક્ષણ આપે અને તેમનુ જીવન સુખમય બનાવે. ઉછેરમાં થોડી પણ બેદરકારી માતા-પિતાને ભારે પડી શકે છે અને બાળકોનુ જીવન ખોટી દિશામાં જઈ શકે છે. 
 
આચાર્ય ચાણક્ય કહે છે કે - 
 
પાંચ વર્ષ લૌ લાલિયે, દસ લૌં તાડન દેડ 
સુતહી સોલહ વર્ષ મે, મિત્ર સરસિ ગનિ લેડ 
 
ચાણકય કહે છે કે દરેક માતા-પિતાએ પોતાના બાળકોને પાંચ વર્ષ સુધી પ્રેમ અને લાડ કરવા જોઈએ.  જ્યારે સંતાન 10 વર્ષની થઈ જાય ત્યાર તે ખોટી આદતોના શિકાર થવા માંડે તો તેને દંડ પણ કરવો જોઈએ. જેથી બાળકનુ ભવિષ્ય સુરક્ષિત થઈ શકે  જ્યારે બાળક 18 વર્ષનુ થઈ જાય તો તેની સાથે મિત્ર જેવો વ્યવ્હાર કરવો જોઈએ. 
 
ચાણક્ય કહે છે કે માતાપિતાએ પાંચ વર્ષ સુધી બાળકો સાથે પ્રેમ અને સ્નેહથી વર્તવું જોઈએ. પ્રેમ અને સ્નેહને લીધે બાળકો ઘણીવાર ખોટી આદતોનો શિકાર પણ થઈ જાય છે. જો તેઓ માતાપિતાની વાતને પ્રેમથી ન માને તો પછી તેમને સજા કરીને યોગ્ય રસ્તો બતાવી શકાય છે. જ્યારે બાળક 16 વર્ષનુ થઈ જાય તો તેના પર હાથ ન ઉઠાવવો જોઈએ પરંતુ મિત્રોની જેમ વ્યવ્હાર કરવો જોઈએ. જેથી તમારુ બાળક પોતાના દિલની વાત તમારી સાથે શેર કરી શકે. ગુસ્સો કરવાથી કે મારવાથી બાળક ઘર છોડીને પણ જઈ શકે છે. આવામાં બાળક જ્યારે દુનિયાદારીને સમજવાનું શરૂ કરે છે ત્યારે તેની સાથે એક મિત્રની જેમ વ્યવ્હાર કરવો શ્રેષ્ઠ રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments