Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં પૈસા ન ટકતું હોય તો રવિવારના દિવસે જરૂર કરો આ ઉપાય

Webdunia
રવિવાર, 23 જૂન 2019 (10:37 IST)
દરેક માણસ ધનની ઈચ્છા રાખે છે તે તેની ઈચ્છા હોય છે કે તે આટલું ધમ કમાવી શકે તેની દરેક જરૂરિયાતને સરળતાથી પૂરો કરી શકે. તેથી અમારા જીવનની સૌથી મહત્વનું છે ધન. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. સૂર્ય ભગવાન ધન અને વૈભવના દેવતા ગણાય છે. તેથી આજે અમે તમને સૂર્ય ભગવાનની પૂજા ધન ધાન્ય માટે કરાય છે. જો તમારી પાસે પણ પૈસા નહી ટકતું તો રવિવારે આ સરળ ઉપાય કરી તમે આ કરી શકો છો. 
1. રવિવારના દિવસે એક ગિલાસ પાણી ભરીને તેમાં દૂધ નાખીને માથાની પાસે મૂકી લો. 
સવારે સ્નાન કર્યા પછી આ પાણીને બબૂલના ઝાડમાં નાખી આવો.
 
2. સૂર્ય ભગવાનને જળ ચઢાવો. અને વ્રત કરવાથી નૌકરીમાં પ્રમોશન મળે છે. અને બધી અટકળો દૂર હોય છે. 
 
3. રવિવારના દિવસે કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવો. 
 
4. રવિવારના દિવસે કાળી વસ્તુ જેમ કે અડદ કાળા કપડા કાળા ચણા કાળા તલ દાન કરવાથી શનિની કૃપા રહે છે. શનિદેવ પ્રસન્ન રહે છે. 
 
5. રવિવારના દિવસે સાંજે ચોમુખી દીવો સળગાવવાથી ધન વૈભવ અને નોકરીમાં વૃદ્ધિ અને પ્રસિદ્ધી મળે છે. 
 
6. રવિવારના તાંત્રિક ઉપાય એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ માટે આ ઉપાય કરવું છે. રવિવારે સૂર્ય ભગવાનનો દિવસ હોય છે. તેથી 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments