Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાથમાં કાળા દોરો શા માટે બાંધીએ છે? જાણો કારણ

Webdunia
રવિવાર, 23 જૂન 2019 (07:13 IST)
કાળો દોરો બાંધવાના ફાયદા 
મિત્રો તમે મોટેભાગે જોયુ હશે કે લોકો કાળા દોરાને પહેરે છે. કાળો દોરો પહેરવાથી વ્યક્તિને ખરાબ નજર અને દોષ લાગતોનથી. કાળો દોરાને તમે હાથ કે ગળામાં પહેરી શકો છો.  કેમ પહેરવામાં આવે છે કાળા દોરો અને શુ છે તેની પાછળના કારણ આવો જાણીએ.. 
 
કાળો દોરો હાથ કે ગળામાં બાંધવાથી નજર લગાવનારા વ્યક્તિની દ્રષ્ટિને ભંગ કરી દે છે.  જેના કારણે નજરની અસર તમારા પર પડતી નથી. 
 
માણસનુ શરીર પાંચ તત્વોનુ બનેલુ છે. જ્યારે માણસને ખરાબ નજર લાગે છે ત્યારે તેના શરીરને ઉર્જા આપનારુ તત્વ કામ નથી કરતુ. જેનાથી વ્યક્તિના આરોગ્ય પર અસર પડે છે. આવામાં કાળો દોરો પહેરવાથી તમારા પાંચ તત્વ સંપૂર્ણ રીતે કામ કરે છે. 
 
જે લોકો ગળામાં કે હાથમાં કાળો દોરો પહેરે છે તેમની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ થાય છે. 
 
વૈજ્ઞાનિક રૂપે જોવામાં આવ્યુ છે કે કાળો દોરો ઉષ્મા અવશોષક હોય છે.  તેથી કાળો દોરો ખરાબ નજર અને હવાઓને અવશોષિત કરે છે. જેની અસર આપણા શરીર પર પડતી નથી.  આ એક પ્રકારનુ સુરક્ષા કવચ બનાવી દે છે.   
 

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments