Festival Posters

હાથમાં કાળા દોરો શા માટે બાંધીએ છે? જાણો કારણ

Webdunia
રવિવાર, 23 જૂન 2019 (07:13 IST)
કાળો દોરો બાંધવાના ફાયદા 
મિત્રો તમે મોટેભાગે જોયુ હશે કે લોકો કાળા દોરાને પહેરે છે. કાળો દોરો પહેરવાથી વ્યક્તિને ખરાબ નજર અને દોષ લાગતોનથી. કાળો દોરાને તમે હાથ કે ગળામાં પહેરી શકો છો.  કેમ પહેરવામાં આવે છે કાળા દોરો અને શુ છે તેની પાછળના કારણ આવો જાણીએ.. 
 
કાળો દોરો હાથ કે ગળામાં બાંધવાથી નજર લગાવનારા વ્યક્તિની દ્રષ્ટિને ભંગ કરી દે છે.  જેના કારણે નજરની અસર તમારા પર પડતી નથી. 
 
માણસનુ શરીર પાંચ તત્વોનુ બનેલુ છે. જ્યારે માણસને ખરાબ નજર લાગે છે ત્યારે તેના શરીરને ઉર્જા આપનારુ તત્વ કામ નથી કરતુ. જેનાથી વ્યક્તિના આરોગ્ય પર અસર પડે છે. આવામાં કાળો દોરો પહેરવાથી તમારા પાંચ તત્વ સંપૂર્ણ રીતે કામ કરે છે. 
 
જે લોકો ગળામાં કે હાથમાં કાળો દોરો પહેરે છે તેમની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ થાય છે. 
 
વૈજ્ઞાનિક રૂપે જોવામાં આવ્યુ છે કે કાળો દોરો ઉષ્મા અવશોષક હોય છે.  તેથી કાળો દોરો ખરાબ નજર અને હવાઓને અવશોષિત કરે છે. જેની અસર આપણા શરીર પર પડતી નથી.  આ એક પ્રકારનુ સુરક્ષા કવચ બનાવી દે છે.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

નખત્રાણામાં મિત્રની કરપીણ હત્યા- પરિણીતા સાથે આડા સબંધે મિત્રએ પોતાની મિત્રની કરપીણ હત્યા

ખતરનાક VIDEO - ફૂલ સ્પીડમાં પ્લેન સીધું કાર પર થયું લેન્ડ, હાઈવે પર રૂવાંટા ઉભા કરી દેનારી દુર્ઘટના

Aniruddhacharya- કોર્ટે અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ અરજી સ્વીકારી

Rajkot Horror: આવા નરાધમને તો જાહેરમાં ગોળીઓથી વિંધી નાખો, રાજકોટમાં 6 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવી બર્બરતા, જાણીને લોહી ઉકળી જશે

Earthquake in Japan - નીકળવાના રસ્તા શોધી લો, ખોરાક અને પાણી સાથે તૈયાર રહો... જાપાનમાં મહાભૂકંપની ચેતાવણી

આગળનો લેખ
Show comments