Webdunia - Bharat's app for daily news and videos

Install App

Totke- જરૂરી કામ માટે નિકળી રહ્યા છો તો સફળતા માટે કરો આ કામ

Webdunia
ગુરુવાર, 29 જૂન 2017 (13:43 IST)
જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામથી બહાર નિકળો તો દિવસની શુભતા ખૂબ જરૂરી છે.  અટકળોથી બચવા માટે કેટલાક ઉપાય કારગર છે. 
1. કોઈ પણ જરૂરી કાર્યથી ઘરથી નિકળતા સમયે ઘરના બારણાની બહાર પૂર્વ દિશાની તરફ એક મુટ્ઠી ધુઘંચી(લાલ-કાળી ગુંજા એક પ્રકારની વન ઔષધિ જે ઘણા રોગોમાં કામ આવે છે) ને મૂકી તમારું કાર્ય બોલતા, તેઆ પર બળપૂર્વક પગ મૂકી, કાર્ય માટે નિકળી જાઓ. તો જરૂર જ કાર્યમાં સફળતા મળશે. 
 
2.કોઈ પણ કાર્યની સિદ્ધી માટે જતા સમયે ઘરથી નિકળતા પહેલા હાથમાં રોટલી લો. રસ્તામાં જ્યાં પણ કાગડા જોવાય, ત્યાં રોટલીના ટુકડા નાખવું અને આગળ વધી જાઓ. તેનાથી સફળતા મળે છે. 
 

3. જો કોઈ કામથી જવું હોય, તો એક લીંબૂ લો તેના પર 4 લવિંગ દબાવી આ મંત્રનો જાપ કરો.ॐ શ્રી હનુમતે નમ: . 21 વાર જાપ કર્યા પછી તેને સાથે લઈ જાઓ. કામમાં કોઈ મુશ્કેલી નહી આવશે. 
4. ચપટી હીંહ તમારા ઉપરથી ઉતારીને ઉત્તર દિશામાં ફેંકી નાખો. 
5. સવારે ત્રણ લીલી ઈલાયચીને જમણા હાથમાં "શ્રીં શ્રીં બોલો અને ખાઈ લો પછી બહાર જવું. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments