Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ મંત્ર વાંચીને ગુરૂવારના દિવસે ચઢાવો એક ફૂલ, મળશે સફળતા..

Webdunia
ગુરુવાર, 29 જૂન 2017 (12:39 IST)
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ઈશ્વર અને કોઈ મોટાનો આશીર્વાદ લેવામાં આવે છે. ઠીક એ જ રીતે હિન્દુ ધર્મમાં દરેક દેવ માટે અઠવાડિયાના સાત દિવસ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 
 
દરેક દિવસે રોજ રોજ દેવની જુદા જુદા પ્રકારથી પૂજા કરવામાં આવે છે.  આજે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

જેના પર પણ ભગવાન વિષ્ણુની કૃપા જ થાય છે. એ વ્યક્તિ તમામ પરેશાનીઓથી છુટકારો મેળવી લે છે સાથે જ જીવનની શુભ ઘડિ શરૂ થઈ જાય છે. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. તે ભલે કોઈપણ રૂપમાં હોય ભલે પીળા કપડા, પીળા રંગના ફૂલ, પીળા રંગનુ હળદરવાળુ ભોજન વગેરે.. 
 
ગુરૂવારના દિવસે કેળાના વૃક્ષને જળ આપવાથી કોઈ લાભ થાય છે. નિયમિત ગુરૂવારે જળ આપવાથી આર્થિક લાભ પણ થાય છે. તે કુંડળીમાં ગુરૂવાર મજબૂત સ્થિતિમાં થઈ જાય છે.   જેનાથી શુભ જ શુભ થાય છે. 
 
આ દિવસે કેટલાક લોકો પૂજા અને વ્રત પઁણ કરે છે. પૂજા ઉપરાંત જો ગુરૂવારના દિવસે નિમ્ન મંત્રોનો જાપ કરવામાં આવે તો તેનાથી પણ ભગવાન ગુરૂવારની કૃપા સદૈવ બની રહે છે. 
 
પીળા રંગનુ આસન પાથરીને આ મંત્રનો 108 વાર જાપ કરો..

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments