Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ મંત્ર વાંચીને ગુરૂવારના દિવસે ચઢાવો એક ફૂલ, મળશે સફળતા..

Webdunia
ગુરુવાર, 29 જૂન 2017 (12:39 IST)
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ઈશ્વર અને કોઈ મોટાનો આશીર્વાદ લેવામાં આવે છે. ઠીક એ જ રીતે હિન્દુ ધર્મમાં દરેક દેવ માટે અઠવાડિયાના સાત દિવસ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 
 
દરેક દિવસે રોજ રોજ દેવની જુદા જુદા પ્રકારથી પૂજા કરવામાં આવે છે.  આજે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

જેના પર પણ ભગવાન વિષ્ણુની કૃપા જ થાય છે. એ વ્યક્તિ તમામ પરેશાનીઓથી છુટકારો મેળવી લે છે સાથે જ જીવનની શુભ ઘડિ શરૂ થઈ જાય છે. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. તે ભલે કોઈપણ રૂપમાં હોય ભલે પીળા કપડા, પીળા રંગના ફૂલ, પીળા રંગનુ હળદરવાળુ ભોજન વગેરે.. 
 
ગુરૂવારના દિવસે કેળાના વૃક્ષને જળ આપવાથી કોઈ લાભ થાય છે. નિયમિત ગુરૂવારે જળ આપવાથી આર્થિક લાભ પણ થાય છે. તે કુંડળીમાં ગુરૂવાર મજબૂત સ્થિતિમાં થઈ જાય છે.   જેનાથી શુભ જ શુભ થાય છે. 
 
આ દિવસે કેટલાક લોકો પૂજા અને વ્રત પઁણ કરે છે. પૂજા ઉપરાંત જો ગુરૂવારના દિવસે નિમ્ન મંત્રોનો જાપ કરવામાં આવે તો તેનાથી પણ ભગવાન ગુરૂવારની કૃપા સદૈવ બની રહે છે. 
 
પીળા રંગનુ આસન પાથરીને આ મંત્રનો 108 વાર જાપ કરો..

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે

16 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે ગણેશ ચોથ પર 4 જાતકોની રાશી પર ગણેશજીની રહેશે કૃપા

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી થશે દૂર, લક્ષ્મી કાયમ કરશે ઘરમાં વાસ

15 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશીના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

આગળનો લેખ
Show comments