Webdunia - Bharat's app for daily news and videos

Install App

Totka and Vastu - ટોટકા જ નહી વાસ્તુદોષને પણ દૂર કરે છે Lemon, જાણો કેવી રીતે

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (17:42 IST)
કોઈ પણ ચારરસ્તા પર પર લીંબૂ જોઈને હમેશા તેનાથી દૂરી બનાવી લે છે. હમેશા લોકો લીંબૂનો ઉપયોગ માત્ર ટોના ટોટકા કે નજત ઉતારવા વગેરેમાં જ કરે છે.

પણ શું તમે જાણો છો કે આ જ લીંબૂ વાસ્તુદોષને પણ ઓછું કરે છે. લીંબૂ આરોગ્ય માટે ફાયદાકારી હોય છે. તેમજ વાસ્તુદોષને પણ દૂર કરવા  પણ સારું હોય છે. લીંબૂનો છોડ ઘરમાં હોવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં નહી આવતી. ત્યાં જ વાસ્તુદોષનો અસર પણ ઓછું થઈ જાય છે. 
 
- જો તમારા ઘરમાં કોઈ સ્વસ્થ માણસ અચાનક બીમાર પડી જાય  અને કોઈ પણ દવા કામ નહી કરી રહી હોય તો તે માણસ માટે લીંબૂ ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. એક આખું લીંબૂના ઉપર કાળી સ્યાહીથી 307 લખી નાખો અને તે માણસની ઉપર ઉલ્ટી તરફથી સાત વાર ઉતારો. ત્યારબાદ તે લીંબૂના ચાર ભાગ આ રીતે કાપો કે નીચેથી જોડેલ રહે. લીંબૂને ઘરની બહાર કોઈ નિર્જન સ્ર્થાન પર ફેંકી નાખો. 
 
- જો તમે રાત્રે ડરાવના સપનાના કારણે સૂઈ નહી શકતા છો તો ઓશીંકા નીચે એક લીલો લીંબૂ રાખીને સૂવૂ. લીંબૂ સૂકી જયા પછી તેને હટાવીને તેની જગ્યા બીજું લીંબૂ મૂકી નાખો. આવું સતત પાંચ વાર કરવું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

આગળનો લેખ
Show comments