Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસ્તામાં જો બટન મળી જાય તો સમજી લો કે - શુભ સંકેત

Webdunia
શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (00:23 IST)
ક્યારે ક્યારે કપડાના બટક ખોટા લાગી જાય તો અપશકુન ગણાય છે. તે મુજબ સીધા કામ પણ ઉલ્ટા પડી જશે. તેના દુષ્પ્રભાવથી બચવા માટે કપડક ઉતારીને બટન લગાવો અને પછી પહેરવું. જો રાસ્તમાં ચાલત તમને કોઈ બટન પડેલું મળી જાય તો આ તમને કોઈ નવા મિત્રથી ભેંટ થશે. 
ચાવીના ગુચ્છો ગૃહિણીની સંપૂર્ણતાના પ્રતીક છે. જો ગૃહિણીની પાસે ચાવીઓનો કોઈ એવું ગુચ્છો છે જેને વાર-વાર સાફ કર્યા પછી પણ તેમાં કાટ લાગી જાય તો આ સારું શકુન છે. 
 
જો કોઈ રૂનો ટુકડો કોઈ માણસના કપડાથી ચોંટી જાય તો આ શુભ શકુન છે. આ કોઈ શુભ સમાચાર મળવાના સંકેત છે. કોઈ પ્રિય માણસ પણ આવી શકે છે. કહેવાય છે કે રૂનો ટુકડો માણસનો કોઈ એક અક્ષર રૂપમાં નજર આવે છે. આ અક્ષર તે માણસનો નામનો પ્રથમ અક્ષર હોય છે. જ્યાંથી તે માણસ માટે શુભ સંદેશ પત્ર આવી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments