Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં પ્રગટાવો પીળી સરસવ અને કપૂર, ઘરથી ક્યારે નહી જશે બરકત અને સમૃદ્ધિ

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (04:06 IST)
ઘરમાં પ્રગટાવો પીળી સરસવ અને કપૂર, ઘરથી ક્યારે નહી જશે બરકત અને સમૃદ્ધિ 
 
ધૂપ આપવાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે. સાથે જ , માનસિક તનાવ દૂર કરવામાં પણ તેનાથી બહુ લાભ મળે છે. દેવસ્થાન પર ધૂપ કરવાથી હમેશા ઘરમાં બરકત અને સમૃદ્ધિ બની રહે છે. 
 
તે ઘરમાં હમેશા બરકત અને અમીરી બની રહે છે જ્યાં આ રીતે સળગવાય છે પીળી સરસવ અને કપૂર
ધૂપબત્તી લગાવો
ઘરમાં પૈસા નહી ટકતું હોય તો દરરોજ મહાકાળીના આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાળીના મંદિરમાં જઈને પૂજા કરો. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments