Webdunia - Bharat's app for daily news and videos

Install App

Remedies of Turmeric: ગુરૂવારે કરો હળદરના આ ઉપાય, જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Guruwar na totke
Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (00:16 IST)
Remedies of Turmeric: હળદર જેનો પ્રયોગ અમે દરરોજ ખાવા-પીવા મસાલાના રૂપમાં કરે છે. તે એક મસાલાની સાથે સાથે ઔષધિ તો છે જ સાથે તેનો હિંદુ ધર્મમાં પણ ખાસ મહત્વ છે. હિ%દુ ધર્મમાં હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુઅ અને બૃહસ્પતિ ગ્રહથી ગણાય છે. ભારયીય જ્યોતિષના મુજબ બૃહસ્પતિ દેવનો રંગ પીળો 
 
ગણાઉઅ છે. તેથી તેમના પૂજનમાં હળદર અને પીળા રંગની વસ્તુઓનો પ્રયોગ કરાય છે. બૃહસ્પતિ ગ્રહનો સંબંધ શુભતાથી છે તેથી કોઈ પણ્સ શુભ કે માંગળિક કાર્યમાં હળદરનો જરૂર પ્રયોગ કરાય છે. આવો જાણીએ હળદરના કેટલાક એવા ઉપાય જેમાં બૃહસ્પતિ વાર કે ગુરૂવારે કરવુ જોઈએ. આવુ કરવાથી ન માત્ર બૃહસ્પતિ ગ્રહ સંબંધી દોષ દૂર હોય છે પણ જીવનમાં શુભતાનો સંચાર હોય છે. 
 
1. ગુરૂવારે પૂજનમાં કાંડા કે ગરદન પર હળદરનો નાનુ ચાંદલો કરી લેવુ જોઈએ. આવું કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને કાર્યમાં સફળતા મળે છે.
 
2. ગુરૂવારે ભગવાન વિષ્ણુનો પૂજન કર્યા પછી માથા પર હળદરનો તિલક જરૂર લગાવો. આવુ કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને  પરિણીત જીવન પણ મધુર હોય છે. 
 
3. ઘરની બહાર દીવાલ પર અને મુખ્યદ્વાર પર હળદરની રેખા બનાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નહી હોય છેૢ 
 
4. ગુરૂવારના દિવસે સ્નાનના પાણીમાં ચપટી હળદર નાખી નહાવુ જોઈએ. આવુ કરવાથી દિવસ શુભ રહેછે અને નોકરી ક્ષેત્રમાં સફળતા મળે છે. 
 
5. જો ઘરમાં બાળકોને ખરાબ સપના આવતા હોય તો હળદરની ગાંઠ પર નાડાછડી બાંધી માથાની પાસે રાખીને સુવો જોઈએ. આવું કરવાથી ખરાબ સપના નહી આવે છે.
 
6. ભોજનમાં હળદરનો પ્રયોગ કરવાથી જીવનમાં સંપન્નાતા આવે છે અને આરોગ્યની પ્રાપ્તિ હોય છે. 
 
7. ઈંટરવ્યૂહ કે પરીક્ષા આપવાથી પહેલા રૂમાલમાં એક ચપટી હળદર નાખી જવુ જોઈએ. આવુ કરવાથી તમારુ આત્મવિશ્વાસ વધતો રહે છે અને જરૂર સફળતા મળે છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

"Sh" Letter Names for Girls - તમારી પ્રિય પુત્રીને 'શ' અક્ષરથી શરૂ થતા આ પરંપરાગત નામો આપો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

વધુ જુઓ..

નવીનતમ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments