Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guruwar tulsi remedies- દર ગુરૂવારે કરશો તુલસીનો આ ઉપાય તો નહી રહે પૈસાની કમી

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (07:08 IST)
Guruwar upay- ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની સાથે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે. આપણે ખૂબ મહેનત કરીએ છીએ. સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરીએ છીએ. છતા ઘણીવાર આપણો પ્રોગ્રેસ થતો નથી કે આર્થિક સ્થિતિ મજબૂત થતી નથી.  અને આપણે હંમેશા નસીબને દોષ આપતા રહીએ છીએ.  અસલમાં આ સ્થિતિ ગુરૂના પ્રભાવને કારણે થાય છે. 
 
ગુરુવારે આ વાતોનું ધ્યાન રાખો
જો તમે ગુરુવારે ઉપવાસ કરી રહ્યા છો તો તુલસીની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે પૂજા દરમિયાન પીળા રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
જે મહિલાઓ ગુરુવારે વ્રત કરે છે તેઓ તેમના વાળ ન ધોવા જોઈએ કે સાબુનો ઉપયોગ ન કરે.
આ દિવસે કેળાના ઝાડને જળ અર્પિત કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન-ધાન્યનો લાભ થાય છે.
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments