Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guruwar tulsi remedies- દર ગુરૂવારે કરશો તુલસીનો આ ઉપાય તો નહી રહે પૈસાની કમી

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (07:08 IST)
Guruwar upay- ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની સાથે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે. આપણે ખૂબ મહેનત કરીએ છીએ. સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરીએ છીએ. છતા ઘણીવાર આપણો પ્રોગ્રેસ થતો નથી કે આર્થિક સ્થિતિ મજબૂત થતી નથી.  અને આપણે હંમેશા નસીબને દોષ આપતા રહીએ છીએ.  અસલમાં આ સ્થિતિ ગુરૂના પ્રભાવને કારણે થાય છે. 
 
ગુરુવારે આ વાતોનું ધ્યાન રાખો
જો તમે ગુરુવારે ઉપવાસ કરી રહ્યા છો તો તુલસીની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે પૂજા દરમિયાન પીળા રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
જે મહિલાઓ ગુરુવારે વ્રત કરે છે તેઓ તેમના વાળ ન ધોવા જોઈએ કે સાબુનો ઉપયોગ ન કરે.
આ દિવસે કેળાના ઝાડને જળ અર્પિત કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન-ધાન્યનો લાભ થાય છે.
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી

2 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ

Monthly Horoscope April 2025: મેષ થી લઈને મીન રાશિ સુધીના લોકો માટે કેવું રહેશે એપ્રિલ 2025 નું માસિક રાશિફળ ?

1 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશી પર માતા ચન્દ્રઘટાની રહેશે કૃપા

31 માર્ચનું રાશિફળ - આજે માં દુર્ગાના આશિર્વાદથી આ રાશિના ઘરે આવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments