Webdunia - Bharat's app for daily news and videos

Install App

અચાનક ધન મળી જાય તો વાત બની જાય... જો તમે ઈચ્છો છો તો આ 6 ઉપાય અજમાવી જુઓ

Webdunia
શુક્રવાર, 2 નવેમ્બર 2018 (07:44 IST)
મેહનતથી મોટું કોઈ ધન નહી. પણ સાંસારિક સુખને મેળવવા માટે જે ધન જોઈએ જો તે ખૂબ મેહનત કર્યા પછી પણ નહી મળી રહ્યું છે તો જરૂરિયાત છે તમારા જીવનની મુશ્કેલીઓને સમાપ્ત કરવાની .. આ 6 સરળ ઉપાય અજમાવીને જુઓ નક્કી લાભ થશે. 
* અચાનક ધન લાભની ઈચ્છા છે તો સફેદ રંગની ધ્વજા પીપળના ઝાડ પર લગાવવી જોઈએ. 
 
* સૂનશાન કૂંવા પર દીપક પ્રગટાવવાથી દુશ્મનનો નાશ અને અચાનક ધન પ્રાપ્તિ હોય છે. દીપક રાત્રે કે સાંજે જ પ્રગટાવવું જોઈએ. દીપક પ્રગટાવ્યા પછી પાછળ વળીને ન જોવું જોઈએ. 
 
* પીપળબા ઝાડ પર તેની છાયામાં ઉભી થઈને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવવા માટે લોખંડના પાત્ર લેવું જોઈએ. જળમાં ખાંડ, ઘી અને દૂધ પણ મિક્સ કરીવું. આ પ્રયોગથી જીવનમાં ચમત્કારિક રૂપથી અનૂકૂળતા આવવા લાગે છે. 
 
* શુક્રવારના દિવસે કમળાઅ ફૂલ લાવીને તમારી તિજોરીમાં કે કોઈ અલમારીમાં લાલ કપડામાં બાંધીને રાખવું જોઈએ. આવું કરવાથી માણસને તેમની જરૂરિયાત પ્રમાણે ધન સરળતાથી મળે છે. 
 
* નાગકેશરના છોડ  કોઈ શુભ મૂહૂર્તમાં ઘરમાં લગાવવું જોઈએ અને નિયમિત રૂપથી તેની દેખભાલ કરવી જોઈએ. જેમ જેમ છોડ વૃદ્ધિ કરશે તેમ તેમ  તે માણસની આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે. 
 
* લક્ષ્મીજીના શ્રીયંત્ર ઘરમાં આર્થિક ઉન્નતિ અને ભૌતિક સુખ સંપદા લઈને આવે છે. તેનાથી સારું કોઈ યંત્ર નથી. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા અને વ્યાપારમાં વૃદ્ધિ માટે શ્રીયંત્ર સર્વશ્રેષ્ઠ છે. શ્રીયંત્ર આર્થિક ઋણથી મુક્તિ અપાવે છે અને સાથે મનોકામના પણ પૂરી કરે છે . 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

આગળનો લેખ
Show comments