Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ નહી હોય છે સોના ચાંદીના ખોવું... જાણો બીજા પણ શકુન-અપશકુન

Webdunia
શનિવાર, 2 નવેમ્બર 2019 (10:39 IST)
અમારા વડીલ ઘણી બધી વાત જણાવે છે કે જીવનની રોજ-બરોજની કઈ વસ્તુઓ ભવિષ્ય માટે શું સંકેત આપે છે. તેમાંથી કેટલીક તમારા માટે 
*ઘરમાં ઉંદર, પતંગા, પિપીલિકા, મધુમાખી, દીમક અને કીટાણુનો પ્રગત થવું અમંગળનો સૂચક છે. 
 
*સોના ચાંદીના ઘરેણાં, હીરા-મોતીના ઘરેણાંના ખોવું પણ અપશકુન હોય છે. 
 
* ઢોળ વાગતા પર ઝાડ જેવી સરસરની આવાજ થવી અપશકુન હોય છે. 
 
* શૈય્યા, આસન અને ખુરશી કે ટેબલ વેગેરેના પોતે તૂટવું અમંગળની સૂચના આપે છે. 
 
* શરીર પર સ્વર્ણ અને મણીવાળા ઘરેણા ધારણ કરવું અકાળ મૃત્યુથી છુટકારો આપે છે. 
 
* વિષમ તિથીને કોઈ વસ્તુ તૂટવી ખાસ કરીને અશુભ ગણાય છે. 
 
* ઘરેણાથી સણગારેલી મહિલાના દિવસમાં દર્શન શુભ છે. પણ સ્વપનમાં દર્શન અમંગળકારી છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments