Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળો દોરો બનાવી શકે છે તમને ખૂબ ધનવાન, શનિવારે કરી નાખો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2019 (17:19 IST)
કાળો દોરો બાંધવાની પ્રથા આજની નથી, ઘણા વર્ષોઅથી તેને હાથ, પગ અને બાંય પર બંધાય છે. મૂળ રૂપથી તેને નજરથી બચવા માટે બાંધીએ છે...આવો જાણી તેના વિષયમાં વિસ્તારથી 
 
હકીકતમાં કાળો દોરો બાંધવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. અમારા શરીર પંચ તત્વોથી મળીને બન્યું છે. આ પંચ તત્વ- પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આભ. તેનાથી મળતી ઉર્જા અમારા શરીરનો સંચાલન કરે છે. તેનાથી મળતી ઉર્જાથી જ અમે સર્વસુવિધાને પ્રાપ્ત કરીએ છે. જ્યારે કોઈ માણસની ખરાબ નજર અમે લાગે છે ત્યારે આ પંચ તત્વોથી મળતી સંબંધિત સકારાત્મક ઉર્જા અમારા સુધી નહી પહોંચી શકીએ છે. તેથી ગળામાં કાળો દોરો બાંધીએ છે. કેટલાક લોકો કાળો દોરામાં ભગવાનના લૉકેટ પણ ધારણ કરે છે તેને ખૂબ શુભ માનીએ છે. 
 
ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની વસ્તુઓ ઉપયોગ કરાય છે. જેમ કે કાળા ચાંદલો, કાળો દોરો. કાળો દોરો પહેરવાથી કે કાળા ચાંદલા લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. કાળા રંગ, નજર લગાવતાની એકાગ્રતાને ભંગ કરી નાખે છે. તેના કારણે નકારાત્મક ઉર્જા સંબંધિત માણસને પ્રભાવિત નહી કરી શકે છે. 
 
કાળો દોરો નજરથી તો બચાવે છે સાથે જ તેનાથી સંકળાયેલો એક ઉપાય તમને માલામાલ બનાવી શકે છે. તમે બજારથી રેશમી કે સૂતરનો દોરો લઈ આવો અને કોઈ પણ મંગળવારે કે શનિવારની સાંજે આ કાળા દોરા હનુમાનજીના મંદિર લઈ જાઓ. આ દોરામાં નવ નાની-નાની ગાંઠ લગાવી લો અને હનુમાનજીના પગના સિંદૂર લગાવી લો. 
 
હવે તે દોરાને ઘરના મુખ્ય બારણા પર બાંધી દો કે તિજોરી પર બાંધી દો. માત્ર એક નાના ઉપાયથી તમે જલ્દી જ માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં ધન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે. શનિવારે જ્યારે કોઈ ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો ધારણ કરીએ તો ત્યાં ૐ શનયે નમ: નો જાપ કરતા નવ ગાંઠ બાંધી દો. 
 
વૈજ્ઞાનિક રીતે જોવાયું છે કે કાળો રંગ ઉષ્માનો અવશોષક હોય છે. તેથી કાળો દોરો ખરાબ નજએઅ અને હવાને અવશોષિત કરી નાખે છે. જેનો અસર અમારા શરીરને નહી હોય છે. આ એક પ્રકારનો સુરક્ષા કવચ બનાવે છે. શનિદોષથી બચવા માતે પણ માણસને કાળો દોરો બાંધવું જોઈએ. તેનાથી શનિનો પ્રકોપ માણસ પર નહી પડે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments