Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ તો કરો આ એક નાનકડો ઉપાય

Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2018 (06:42 IST)
દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ મંગલ બુધ અને રાહુનુ અશુભ હોવુ છે. આ ગ્રહોના અશુભ હોવાથી મુશ્કેલીઓ વધવા માંડે છે. સમજી વિચારેલા કામ પૂરા થતા નથી.  પૈસાનુ નુકશાન પણ સતત થતુ રહે છે.. આ ત્રણ ગ્રહોને કારણે ખોટા નિર્ણય પણ લેવાય જાય છે.  જોબ અને બિઝનેસમાં સતત નુકશાન અને વિવાદ નુ થવુ પણ આ ત્રણ ગ્રહોનુ અશુભ હોવુ જ છે.   જેને કારણે કંફ્યૂજન વધે છે. પરિવાર કે કોઈ નિકટના લોકો વચ્ચે મતભેદ પણ થાય છે.  આ ગ્રહોની અશુભ અસરથી બચવા માટે જ્યોતિષમાં કેટલાક મુશ્કેલ અને કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે.  તેમાથી 1 સહેલો ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. જેને તમે સતત 40 દિવસ સુધી કરશો તો તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. 
 
આવો જાણો એ ઉપાય 
 
- ઘરની બહાર કૈક્ટસ લગાવો. રાત્રે સૂતી વખતે 1 લોટો પાણી માથા પાસે મુકો. સવારે ઉઠીને કોઈની સાથે વાત કર્યા વગર એ પાણી કૈકટ્સમાં નાખી દો.  સૂર્યાસ્ત પહેલા 1 લોટો પાણી ફરીથી એ છોડમાં નાખો. આવુ 40 દિવસ સુધી કરો.  ત્યારબાદ કુંડ સહિત આ છોડને જંગલમાં કે કોઈ ગાર્ડનમાં છોડી આવો. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments