rashifal-2026

આ રીતે બનાવો રાજભોગ

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (16:15 IST)
રાજભોગ એક ખૂબજ સ્વાદિષ્ટ મિઠાઈ છે કે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. તેને બનાવવું ખૂબજ સરળ છે. વેબદુનિયાથી જાણો તેને બનાવવાની સરળ વિધિ 
એક લીટર દૂધ 
ખાંડ 250 ગ્રામ 
એક નાની ચમચી લીંબૂનો રસ 
કેસર 3-4 પત્તી 
2 ગ્લાસ પાણી 
 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર એક વાસણમાં દૂધ ઉકાળવા માટે મૂકો. 
- જ્યારે દૂધ ઉકળી જાય તો તેમાં પીળા રંગ નાખી હલાવતા રહો. 
- દૂધમાં ઉકાળ આવ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- જ્યારે દૂધ થોડું ઠંડુ થઈ જાય તો તેમાં ધીમા ધીમા લીંબૂનો રસ નાખતા એક  ચમચીથી હલાવો. 
- દૂધ ફાટી જાય તો તેને એક સાફ કપડાથી ગાળી તેના ઉપર ઠંડુ પાણી નાખો. તેનાથી રાજભોગમાં લીંબૂનો સ્વાદ નહી આવશે. 
- હવે ફાટેલા દૂધનો બધું પાણી  નિચોવીને અડધા કલાક માટે મૂકી દો. 
- ત્યારબાદ ફાટેલા દૂધને એક થાળીમાં કાળી લો અને હાથથી સારી રીતે મેશ કરીને લોટ બાંધીને ચિકણો કરી લો. 
- મિશ્રણમાં થી નાના નાના બૉલ્સ બનાવો અને એક પ્લેટમાં મૂકો. 
- ચાશણી બનાવવા માટે ધીમા તાપ પર એક તપેલીમાં ખાંડ અને 2 કપ પાણી નાખી ગર્મ કરવા માટે મૂકો.
- ચાશણીમાં ઉકાળ આવ્યા પછી કેસર અને તૈયાર કરેલા બૉલ્સ તેમાં નાખો. 
- તપેલીને એક પ્લેટ્થી ઢાકીને તીવ્ર તાપ પર 15 થી 20 મિનિટ સુધી રાંધવું. ( જો ચાશણી ઘટ્ટ થાય તો તેમાં એક મોટી ચમચી થોડું પાણી નાખતા જાઓ 
 
આ  રીતે ચાશણીમાં એક કપ સુધી પાણી નાખવું) 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો. 
- તૈયાર છે રાજભોગ તમે તેને ઠંડા અને ગર્મ ખાઈ શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લાંબા ટ્રાફિક જામ, ભરેલી હોટલો, રસ્તા પર ફસાયેલા લોકો... મનાલી પ્રવાસીઓ માટે દુઃસ્વપ્ન બની ગયું છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસર પર છરીથી હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ

રાજસ્થાનમાં મોટો માર્ગ અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે જ મોત

દિલ્હી-NCR અને UP માં ફરી પડશે વરસાદ, હાડકા થીજવતી પડશે ઠંડી, IMD એ જાહેર કર્યું અપડેટ

શું અમેરિકામાં કોઈ મોટી આફત આવી રહી છે? એર ઈન્ડિયાએ ન્યૂ યોર્ક-નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી, હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments