Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મચ્છરના ત્રાસથી કંટાળી ગયા છો તો અપનાવો 5 કુદરતી ઉપાય

મચ્છરના ત્રાસથી કંટાળી ગયા છો તો અપનાવો  5 કુદરતી ઉપાય
, રવિવાર, 5 ઑગસ્ટ 2018 (08:13 IST)
વરસાદની શરૂઆત થતાં જ મચ્છર પણ પરેશાન કરવા લાગે છે. આ પ્રાકૃતિક ઉપચાર અજમાવી તમે મચ્છરોથી બચી શકો છો. આવો જાણીએ મચ્છર ભગાડવાના દેશી તરીકા વિશે..... 
લવિંગના તેલ 
 ઘણી શોધોમાં આ પ્રમાણિત થઈ ગયું છે કે લવિંગના તેલની સુગંધથી જ મચ્છર દૂર ભાગે છે. લવિંગના તેલમાં નારિયલ તેલ મિક્સ કરી ત્વચા પર લગાડો. 
 

અજમાના પાવડર
એક શોધ પ્રમાણે અજમાથી મચ્છર દૂર રહે છે. જે જગ્યા પર મચ્છર વધારે હોય,  ત્યાં અજમા કે એના પાવડર નાખી દો. 
webdunia
સોયાબીન તેલ -
સોયાબીનના તેલથી ત્વચાની હળવી મસાજ કરો. આથી મચ્છર દૂર રહેશે. આ સિવાય નીલગિરીનો તેલ પણ કારગર છે/ 

ગેંદાના ફૂલ 
એની ગંધથી તાજગી આવે છે  અને મચ્છર પણ દૂર રહેશે. ગેંદાના ઝાડ બાગમાં લગાવો સાથે જ બાલકનીમાં પણ લગાડો જેનાથી  મચ્છર તમારા ઘરમાં નહી આવશે. 
webdunia
ગોબરના છાણા
ગોબરના છાણાને સળગાવી એના ઉપર હવન સામગ્રી કે સૂકા લીમડાના પત્તા નાખી દો. બારી કે બારણાને બંદ કરી કમરામાં 10 મિનિટ માટે એના ધુમાડો કરો . આ સમયે ઘરના લોકો રૂમથી બહાર ચાલ્યા જાય . ધુમાડા પછી બારી અને બારણા ખોલી દો. આ પ્રયોગમાં કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Be careful આ ફળ ખાવાથી તમારુ વજન વધશે