rashifal-2026

Mango Recipe - મેંગો કોકોનટ બરફી

Webdunia
સોમવાર, 17 જૂન 2024 (18:38 IST)
mango coconut barfi
ઉનાળાની ઋતુમાં જો કોઈ ફળનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવતો હોય તો તે 'કેરી' છે. એક રીતે જોઈએ તો તે ઉનાળાની ઋતુનું સૌથી પ્રિય ફળ પણ છે. આ સિઝનમાં ઘણા લોકોને કેરી ખાવાની સાથે તેનો જ્યુસ પીવુ પણ ગમે છે. પરંતુ, એક કે બે કેરીની મદદથી તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.  આજે આ લેખમાં અમે તમને કેરીમાંથી તૈયાર કરવામાં આવેલી કેટલીક સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગીઓ વિશે બતાવી રહ્યા છીએ, જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

વાનગી  -  1 નંગ કેરીનો પલ્પ, દૂધ - 1/2 કપ, ખાંડ - 1/2 કપ, છીણેલું નારિયેળ - 3 કપ, એલચી પાવડર - 1/2 કપ, ચણાનો લોટ - 2 ચમચી, માખણ - 1/2 ચમચી.
 
બનાવવાની રીત - 
 
- સૌથી પહેલા મિક્સરમાં કેરીનો પલ્પ, દૂધ અને ચણાનો લોટ નાખીને બરાબર મિક્ષ કરી લો.
-  હવે તેમાં છીણેલું નારિયેળ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી પ્લેટમાં કાઢી લો.
- એક પેનમાં માખણ નાંખો અને તેને ગરમ કરો. માખણ ગરમ થયા પછી, બંને મિશ્રણને મિક્સ કરો અને લગભગ 10 મિનિટ સુધી પકાવો.
- 10 મિનિટ પછી, એલચી પાવડર નાખો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો અને તેને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. 
- હવે તેને બરફીના આકારમાં કાપા પાડી  લો અને થોડી વાર ઠંડુ થાય પછી તેને ખાવા માટે સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કંડોમનાં ઢગલા જોઈ પોલીસ પણ હેરાન, સૂરતમાં સ્પા ની આડમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ

ભારતના આ રાજ્યમાં ધરતીકંપ સતત ધ્રુજી રહી છે ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

વધુ જુઓ..

ધર્મ

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

આગળનો લેખ
Show comments