Dharma Sangrah

ગુજરાતી રેસીપી - ગુંદર નારિયેળ બરફી

Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (00:41 IST)
1/2 કપ શકકરટેટીના બીજ
1 કપ છીણેલું નારિયેળ 
એક કપ ખાંડ
1/4 કપ ગુંદર 
1/2 ચમચી દેશી ઘી
1/2 કપ પાણી
 
બનાવવાની રીતે 
સૌ પ્રથમ, એક કઢાઈમાં ગુંદર નાખી શેકવું.
- પછી, 4-5 મિનિટ ખરબૂજાની બીજ શકેવું 
- આ પછી, કઢાઈમાં ખાંડ અને પાણી નાખી મધ્યપ તાપ પર ગરમ થવા માટે મૂકો. 
- તેને એક તારની ચાસણી તૈયાર થવા તેને રાંધવું.
- જ્યારે ચાસણી થઈ જાય, ત્યારે નારિયેળ, ખરબૂચના બીજ ગુંદર અને દેશી ઘી ઉમેરો અને તેને 2-3 મિનિટ માટે રાંધવા.
- તે પછી, તેને પ્લેટ પર કાઢી અને તેને ફેલાવો.
- ઠંડા કર્યા પછી, ઇચ્છિત આકારમાં ગુંદર નાળિયેર બરફી કાપી લો . 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે ઈમરાન ખેડાવાલા ? જેમણે ગુજરાત સરકારના કર્યા વખાણ, BJP એ વિડીયો પોસ્ટ કરીને બનાવ્યો માહોલ

10,000 ના ATM વિડ્રોલમાં થઈ ગડબડી, 9 વર્ષ પછી વ્યક્તિને મળ્યા ૩.28 લાખ રૂપિયા, સુરતનો મામલો

Gujarat Uniform Civil Code - ગુજરાતમાં એક થી વધુ લગ્ન 7 વર્ષની જેલ, લિવ-ઈન રજિસ્ટ્રેશન અનિવાર્ય, જાણો UCC બિલની મહત્વની બાબતો

ગુજરાત સરકારની વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક યોજના

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 22 માર્ચથી નવી સિસ્ટમ સક્રિય થશે

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments