Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કોરોનાના કેસ વધ્યા, કુલ 93 નવા કેસ આવ્યા

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (14:55 IST)
ગુજરાતમાં વધતા કોરોના કેસે એકવાર  ફરી ચિંતા વધારી છે.  અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાની ગતિ તેજ થઇ રહી છે. જયારે સિટીમાં ગુરૃવારે કોરોનામાં 82 અને જીલ્લામાં 11 મળી નવા93  દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સિટીમાં 56 અને જીલ્લામાં 32 મળી 88 દર્દીને રજા આપવામાં આવી હતી.
 
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં કોરોનામાં 82 કેસ નોધાયો છે. જેમાં સૌથી વધુ રાંદેરમાં 16, અઠવામાં15, કતારગામમાં 14, વરાછા એમાં 6, વરાછા બીમાં 8,  લિંબાયતમાં 9, સેન્ટ્રલમાં 6,  ઉધના એ 7 અને ઉધના બી ઝોનમાંં 1 દર્દી ઝપેટમાં આવ્યા છે. જેમાં ડોકટર, નર્સ, એ.સી.પી, બે વિધાર્થી, બે બિઝનેસમેન સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં 56 દર્દીને રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ 508 એકટીવ કેસ પૈકી 13 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જોકે સિટીમાં કોરોના સંક્રમિત થયેલા 82 દર્દીમાં ફુલ વેકસીન એટલે બે ડોઝ લીધેલા 73, પ્રિકોશન અથવા બુસ્ટોર ડોઝના 5 તથા3 એ રસીનો એક પણ ડોઝ લીધો નથી. આ ઉપરાંત સુરત જીલ્લામાં નવા 11 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે જીલ્લામાં 32 દર્દી રજા આપવામાં આવી હતી. જોકે જીલ્લામાં કુલ 94 એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ 602 થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments