Webdunia - Bharat's app for daily news and videos

Install App

કનૈયાલાલના હત્યારાઓના પૂતળા દહન કરી આકરી સજાની માંગ

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (14:58 IST)
ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ ભટાર વિસ્તારમાં VHP અને બજરંગ દળ દ્વારા હત્યારાઓના પૂતળાં દહન કરી તેમને આકરી સજા મળે એ માટેની માંગ કરાઈ છે.
 
રાજસ્થાનઉદયપુરમાં કનૈયાલાલની હત્યાને પગલે અનેક હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહી છે અને હત્યારાઓને ફાંસીની સજા મળે તે માટેની માંગ પણ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભટાર વિસ્તારમાં
 
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂતળાદહન કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ મૃતકના પરિવારને ન્યાય આપવામાં આવે અને આ પ્રકારની બીજી ઘટના ન બને તેવી દાખલા રૂપ કાર્યવાહી ઝડપથી થાય તેવી માંગ પણ કરાઈ હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments