Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક - જાણો હળદરના 5 અદભુત ફાયદા

Webdunia
રવિવાર, 24 ડિસેમ્બર 2017 (12:36 IST)
-હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં રાહત મળે છે. 
-હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક માનવામાં આવે છે તેનાથી ફક્ત લોહી જ સાફ નથી થતું પરંતુ લીવરના રોગો પણ દૂર થાય છે. 
 
-ત્વચા સંબંધી રોગો માટે લીવરમાં ખરાબી જવાબદાર હોય છે તેને માટે હળદરનું સેવન કરવાથી સાંધા મજબુત બને છે અને સાથે સાથે ચહેરાનો રંગ પણ સાફ થાય છે અને ત્વચા રોગરહિત બને છે. 
 
-સવારે કાચી હળદરનું સેવન કરવાથી શરીર જંતુરહીત બને છે. 
 
-હળદર ખાવાથી પાચનક્રિયા સરખી રહે છે અને શરીરના ઘા તેમજ આંતરિક રક્તસ્ત્રાવ પણ ઠીક રહે છે. 
 
-આંતરિક રક્તસ્ત્રાવ સારો રહે તે માટે સુવાવડી સ્ત્રીને હળદરયુક્ત ઘીનો ઉકાળો પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત રાત્રે દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ઉધરસમાં રાહત થાય છે.-- હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments