Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sawan Masik Shivratri 2022: શ્રાવણની માસિક શિવરાત્રિ પર શુભ મુહુર્તમાં કરી લો આ કામ, મનની બધી ઈચ્છાઓ થઈ જશે પૂર્ણ

Webdunia
સોમવાર, 25 જુલાઈ 2022 (00:10 IST)
હિંદુ ધર્મમાં દર મહીનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે માસિક શિવરાત્રિનો વ્રત રખાય છે. આ વ્રત ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેથી શ્રાવણમાં માસિક શિવરાત્રિના વ્રતનો મહત્વ વધુ વધી જાય છે. કારણ કે શ્રાવણ અને શિવરાત્રિ બન્ને જ ભગવાન શિવને સમર્પિત છે. હિંદુ પંચાગના મુજબ શ્રાવણ મહીનાની શિવરાત્રિ 26 જુલાઈ મંગળવારે રખાશે. 
 
જ્યોતિષ મુજબ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો વિધાન છે. માન્યતા છે કે જે ભક્ત શ્રાવણ મહીનામાં આવતી માસિક શિવરાત્રિનો વ્રત પૂર્ણ શ્રદ્ધા અને સાચા મનથી રાખે છે. ભગવાન તેમના બધા કામ સફળ બનાવે છે. આટલુ જ નહી આ દિવસે કેટલાક ઉપાયને કરવાથી માણસની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી જ પૂર્ણ થાય છે. આવો જાણી માસિક શિવરાત્રિના દિવસે શું ઉપાય કરી શકાય છે. 
 
માસિક શિવરાત્રિ શુભ મુહુર્ત 2022 
- માન્યતા છે કે માસિક શિવરાત્રિના દિવસે શુભ મુહુર્તમા શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી સંતાનની પ્રાપ્તિ હોય છે. 
 
- શ્રાવણ મહીનામાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે દર સોમવારે વ્રત કરવો. સાથે જ માસિક શિવરાત્રિના દિવસે ભોળાશંકરનો જળાભિષેક કરવો લાભદાયી થાય છે. આવુ કરવાથી ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે. 
 
- શ્રાવણ મહીનામાં માસિક શિવરાત્રિના દિવસે વ્રત રાખવુ અને આ દિવસે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. 
 
- આર્થિક પરેશાનીથી ઝઝૂની રહ્યા લોકોને શ્રાવણની શિવરાત્રિનો વ્રત રાખવો જોઈએ. સાથે જ શિવસ્ત્રોત પાઠ કરવો. આટલુ જ નહી આ દિવસે શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવુ. આવુ કરવાથી આર્થિક સમૃદ્દિમાં વધારો થાય છે. 
 
- મહાશિવરાત્રિના દિવસે આરોગ્ય સુખ અને વ્યાધિઓથી છુટકારો મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ ખાસ લાભદાયી રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments