Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણના ગુરુવારનું ખાસ મહત્વ- આ ઉપાય, આર્થિક તંગી દૂર કરશે ભોલેનાથ

Webdunia
ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (08:25 IST)
આ વખતે શ્રાવણ મહિનાનો પ્રથમ ગુરૂવાર તમારુ સૌભાગ્ય બનાવવામાં સક્ષમ છે. શ્રાવણના ગુરૂવારે જ ભોલેનાથે તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને - મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે.
 
શ્રાવણ મહિનામાં ગુરુવારે પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુને ઘીનો દીવો કરો. તે પછી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો.
ગુરુવારે, શિવ મંદિરમાં જાઓ અને ભગવાન ભોલેનાથની પૂજા કરો. ગુરુવારે સાંજે કેળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને વૃક્ષની પૂજા કરો.
ગુરુવારની પૂજા પછી કેસર અને ચંદનનું તિલક લગાવો. જો કેસર ઉપલબ્ધ ન હોય તો હળદરનો ઉપયોગ કરી શકાય છે.
ગુરુવારના દિવસે ગુરુને લગતી પીળી વસ્તુઓ જેમ કે સોનું, હળદર, ચણાની દાળ વગેરેનું દાન કરવું જોઈએ.
ગુરુવારે તમારા માતા-પિતા અથવા વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. આમ કરવાથી ભાગ્યનો વિજય થાય છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે.
ગુરુવારે સાંજે ગરીબ બાળકોને કેળાનું દાન કરો, તેનાથી જીવનની સમસ્યાઓ અને આર્થિક સંકડામણ દૂર થાય છે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments