Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે કરાય શ્રાવણ સોમવારનો વ્રત, શું હોય છે ખાવામાં ખાસ

Webdunia
સોમવાર, 27 ઑગસ્ટ 2018 (01:39 IST)
શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા આરાધનાનો સૌથી ઉત્તમ માસ ગણાય છે. આ દિવસે શિવજીની પૂજા કરી વ્રત પણ રખાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના વ્રત રાખતા ભક્તોને ભગવાન શિવ મનવાંછિત ફળ આપે છે. વ્રતના સમયે ફળાહાર ક કરાય છે. 
તેથી રખાય છે વ્રત 
-મનોકામની પૂર્તિ માટે 
-પતિની લાંબી ઉમર માટે 
-સુખી વૈવાહિત જીવન પસાર કરવા 
- આ વ્રત ન માત્ર પતિ પણ બાળકોને સુખ સમૃદ્ધિ આપે છે. 
 
કેવી રીતે રાખીએ છે વ્રત શું હોય છે ફળાહાર 
- શ્રાવણ મહીનાના વ્રતમાં કોઈ માત્ર મહીનામાં આવતા 4-5 સોમવારનો વ્રત કરે છે તો કોઈ પૂરા 16 સોમવારનો. 
- વ્રતના સમયે ફળાહાર કરાય છે. ઘણા વ્રત ધારી આખા દિવસમાં એક જ વાર ખાઈએ છે. 
- સામાન્ય રીતે વ્રતના સમયે સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરાય છે. જણાવીએ કે ઘણા લોકો આ સમયે મીઠુંનો ત્યાગ પણ કરે છે. 
- ફલાહારમાં સાબૂદાણાથી બનેલી વસ્તુઓ જેમ કે ખિચડી, વડા, ખીર વગેરે શામેલ હોય છે. 
- કૂટ્ટૂ અને સિંઘાડાના લોટના પરાઠાં, પૂરી અને બટાકાના ભજીયા 
- ફળ, ફળ અને મિક્સ વેજીટેબલ જ્યૂસ 
- દૂધ, દહીં, ખીર 
- ગળ્યુંમાં માવાની મિઠાઈઓ વગેરે વ્રતમાં ખાઈ શકાય છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments