Festival Posters

જીવંતિકા વ્રત 2025- આજથી જીવંતિકા વ્રતની શરૂઆત આ રીતે કરો બાળકો માટે

Webdunia
શુક્રવાર, 25 જુલાઈ 2025 (00:59 IST)
શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થયુ છે તેથી આજથી દિવાસો પણ લાગી ગયુ છે અષાઢી અમાસથી દશામાં વ્રત અને શ્રાવણના પ્રથમ દિવસે જ જીવંતિકાઅ વ્રતથી શ્રાવણ મહીનાની શરૂઆત થઈ ગઈ છે. 

ALSO READ: શિવ સ્તુતિ ભજન - શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી
- જીવંતિકા વ્રત માતાઓ દ્વારા તેમના બાળકના રક્ષણ માટે કરાય છે.

- આ વ્રત કરવાથી બાળકોની આયુષ્ય વધે છે અને બાળક સ્વસ્થ રહે છે. 

- શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે
 
આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.

- આ દિવસે નહાઈ ધોઈને લાલ રંગના કપડા પહેરી માતાજીની પૂજા કરી કથાવાંચવી. 

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

Motivational Quotes gujarati - ગુજરાતી મોટિવેશનલ સુવાક્યો

છત્રપતિ શિવાજી મહારાજની કેટલી પત્નીઓ હતી ? જાણીને રહી જશો હેરાન

30 દિવસ સુધી સલાડ ખાવાથી શરીર પર શું અસર પડે છે?

સ્વાદિષ્ટ મકાઈ પુલાવ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments