Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips - ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતા પહેલા આટલી વાતો ધ્યાન રાખો..

webdunia vastu/shradh tips

Webdunia
સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (14:38 IST)
શ્રાદ્ધનું મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ કરવાના આ 15 દિવસ હોય છે. 
*દિવંગત પરિજનના વિષયમાં વાસ્તુશાસ્ત્રનું જરૂર ધ્યાન રાખવુ જોઈએ. 
 
*ઘરમાં પૂર્વજોના ચિત્ર હમેશા નૈત્રૃત્ય દિશામાં લગાડો. 
 

* આવા ફોટા દેવતાઓના ફોટા  સાથે ન સજાવો. 
 
* પૂર્વજ આદરણીય અને શ્રદ્ધાના પ્રતીક હોય છે. પણ એ ઈષ્ટ દેવનું સ્થાન નથી લઈ શકતા. 
 
* જીવતા હોય ત્યારે ન તો ખુદના ફોટા બનાવવા કે ન તો તમારા ચિત્રોની પૂજા કરાવવી. 
 
* શયનકક્ષમાં(બેડરૂમ)માં પૂજાઘર અને પૂર્વજોના ચિત્ર લગાવવા અપશકુન ગણાય છે. 
 
* પૂર્વજોના ફોટા ક્યારે પણ ઘરના મંદિરમાં ન લગાવવા.  
 
* દીવાલ પર દિવંગત પૂર્વજોના ફોટા એવી રીતે લગાડોકે ફોટાનું મોઢું દક્ષિણ તરફ હોય.
 
* રસોડામાં પણ મૃત પિતરોના ફોટો ન લગાવો. 
 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments