rashifal-2026

vastu tips - ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતા પહેલા આટલી વાતો ધ્યાન રાખો..

webdunia vastu/shradh tips

Webdunia
સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (14:38 IST)
શ્રાદ્ધનું મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ કરવાના આ 15 દિવસ હોય છે. 
*દિવંગત પરિજનના વિષયમાં વાસ્તુશાસ્ત્રનું જરૂર ધ્યાન રાખવુ જોઈએ. 
 
*ઘરમાં પૂર્વજોના ચિત્ર હમેશા નૈત્રૃત્ય દિશામાં લગાડો. 
 

* આવા ફોટા દેવતાઓના ફોટા  સાથે ન સજાવો. 
 
* પૂર્વજ આદરણીય અને શ્રદ્ધાના પ્રતીક હોય છે. પણ એ ઈષ્ટ દેવનું સ્થાન નથી લઈ શકતા. 
 
* જીવતા હોય ત્યારે ન તો ખુદના ફોટા બનાવવા કે ન તો તમારા ચિત્રોની પૂજા કરાવવી. 
 
* શયનકક્ષમાં(બેડરૂમ)માં પૂજાઘર અને પૂર્વજોના ચિત્ર લગાવવા અપશકુન ગણાય છે. 
 
* પૂર્વજોના ફોટા ક્યારે પણ ઘરના મંદિરમાં ન લગાવવા.  
 
* દીવાલ પર દિવંગત પૂર્વજોના ફોટા એવી રીતે લગાડોકે ફોટાનું મોઢું દક્ષિણ તરફ હોય.
 
* રસોડામાં પણ મૃત પિતરોના ફોટો ન લગાવો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments