Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 17 કામ

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (16:41 IST)
શ્રાદ્ધપક્ષમાં આ કામ નહી કરવા જોઈએ. 
પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ

- શ્રાદ્ધ પક્ષ 16 દિવસ સુધી શ્રાદ્ધ કર્મ કરનાર માણસ ને ન તો પાન ખાવું જોઈએ અને ના તો શરીર પર તેલ લગાવવું જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષના સમયે અને ખાસ કરીને અંતિમ દિવસે બીજા શહરની યાત્રા નહી કરવી જોઈએ. 
- તે સિવાય ન તો ગુસ્સો કરવું જોઈએ. 
- શ્રાદ્ધમાં ચણા, મસૂર, અડદ,  સત્તૂ, મૂળી, કાળું  જીરું, કાકડી, સિધાલૂણ, કાળા અડદ, વાસી કે અપવિત્ર ફળ ઉપયોગ નહી કરવા જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષમાં વાળ કપાવવા કે દાઢી નહી કરવી જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષમાં પશું પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે. 
- પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે જેમ કે ચણા, મસૂર, જીરું, સંચણ, દૂધી, કાકડી, સરસવનો શાક વગેરે. 
- માંસ માછલી અને દારૂનો સેવન કદાચ ન કરવું. 
- તર્પણ કરનાર માણસને વાસી ભોજન ન કરવું જોઈએ. 
- શ્રાદ્ધપક્ષના સમયે કાળા તલનો ઉપયોગ કરવું શુભ ગણાય છે. 
- શ્રાદ્ધના દિવસે લસણ-ડુંગળીનો ભોજન ઘર પર નહી બનાવવું જોઈએ. ભોજન સાત્વિક જ ખાવું. 
- બટાકા, મૂળા, અળવી અને કંદવાળી શાક પિતરોંને નહી ચઢાવાય છે. 
- ભોજન બનાવવામાં કોઈ પણ પ્રકારના લોખંડના વાસણનો પ્રયોગ નહી કરવું જોઈએ. 
- શ્રાદ્ધપક્ષમાં તેમના પિતરોને તર્પણ કરતા હમેશા મોઢા દક્ષિણ દિશાની તરફ હોવું જોઈએ. 
- વગર સંકલ્પના ક્યારે પણ શ્રાદ્ધ પૂરા નહી ગણાય તેથી શ્રાદ્ધના દિવસે હાથમાં અક્ષત, ચંદન, ફૂલ અને તલ લઈને પિતરોને તર્પણ કરવું. 
- શ્રાદ્ધમાં કોઈ પણ બ્રાહ્મણનો અપમાન ન કરવું જોઈએ. 
- કોઈ વૃદ્ધ માણસ કે જાનવરને પરેશાન કે ચિઢાવવુ નહી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

વધુ જુઓ..

નવીનતમ

Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય

મહાકુંભમાં જઈ રહેલા લોકો, ધ્યાનમાં રાખો, જાણો ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે કેટલા કિલોમીટર ચાલવું પડશે.

Prayagraj Mahakumbh Stampede : પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણો કેવી રીતે મચી અફરાતફરી, શું હતું કારણ

Maha Kumbh Stampedes: નાસભાગમાં ગભરાયા વિના તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? નોંધ 4 સલામતી Tips

Mahakumbh: મહાકુંભમાં ભાગદોડ પછી હવે અમૃત સ્નાન ક્યારે થશે? જાણો શું બોલ્યા અખાડા પરિષદના પ્રમુખ

આગળનો લેખ
Show comments