rashifal-2026

સમય ઓછો હોય તો કેમ કરીએ દુર્ગા સપ્તશી પાઠ ?

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (15:32 IST)
દુર્ગા સપ્તશીનો વિધિપૂર્વ્ક કરેલ પાઠ જીવનમાં અન્ન ધન વસ્ત્ર યશ શૌર્ય શાંતિ અને મનવાંછિત ફળ આપે છે. વિશેષકરીને નવરાત્રમાં પહેલા દિવસ કળશ સ્થાપના પછી દુર્ગા સપ્તશીના તેર અધ્યાયનો પાઠ કરાવનો વિધાન છે. રહસ્યાધ્યાય મુજબ જે માણસને પૂરા દિવસમાં પૂરા પાઠ કરવાનો સમય ના મળે  તો રે એક દિવસ માત્ર ચરિત્રનો તથા બીજી દિવસે શેષ ચરિત્રિનો પાઠ કરી શકે છે. 
 
દરરોજ પાઠ કરતા માણસ એક દિવસમાં પૂરો પાઠ ન કરી શકે તો તે એક બે ,એક ,ચાર ,બે અને બે અધ્યાયોનો ઓછાથી સાત દિવસોમાં પાઠ પૂરા કરી શકે છે. સંપૂઓર્ણ દુર્ગા સપતશી પાઠ કરતા  દેવી કવચ ,અર્ગાલાસ્ત્રોત કીલકમનો પાઠ કરીને દેવી સૂક્ત્તમ વાંચી શકે છે. 
 
પણ નવરાત્રમાં દુર્ગા કવચ દરેક દેવી ભક્તોને વાંચવું જોઈએ. સમયની અછત હોય તો માત્ર સૂકતમથી પણ ભગવતીની આરાધના કરીને તેને પ્રસન્ન કરી શકાય છે. દેવી સૂક્તમથી પહેલા જો સતમો અધ્યાય વાંચી લેતો વધુ લાભકારી રહે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

ઠંડું દૂધ પીવાથી શું થાય છે ? જાણો ઠંડુ દૂધ પીવાથી તમારી હેલ્થને ફાયદો થાય છે કે નુકશાન ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

આગળનો લેખ
Show comments