Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમને આવુ દેખાય તો થશે ધનલાભ - Pitru Paksha

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (13:02 IST)
ધર્મ ગ્રંથો મુજબ અશ્વિન કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિથી અમાસ સુધીનો સમય શ્રાદ્ધ કે મહાલય પક્ષ કહેવાય છે.  આ 16 દિવસ પિતરો અર્થાત શ્રાદ્ધ કર્મ માટે વિશેષ રૂપથી નક્કી કરવામાં આવ્યા છે.  આ સમય પિતૃપક્ષના નામથી ઓળખાય છે. પિતૃ પક્ષમાં કરવામાં આવેલ કાર્યોથી પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments