Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવજાત શિશુના મૃતદેહને ઘરે લઇ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી, ડિક્કીમાં લાશ લઈ ફરતો પિતા

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2022 (15:56 IST)
નવજાતની લાશ ઘર લઈ જવા માટે નહી મળી એંબુલેંસ બાઈકની ડિક્કીમાં લાશ રાખી ફરતો રહ્યો માણસ, તપાસના આદેશ સિંગરોલીથી એક કેસ સામે આવ્યુ છે. જ્યાં એક મૃત નવજાત બાળકની ડિલીવરી પછી પરિવારને એંબુલેંસ નથી મળી. પીડિત પરિવાર બાળકની લાશને ડિક્કીમાં નાખી ક્લેક્ટરની પાસે પહોંચ્યો. ત્યાં બાબતની તપાસ લેતા કલેક્ટરએ કાર્યવાહીની ખાતરી આપી છે.
 
અહીં આ કેસ આવ્યા પછી સ્વાસ્થય વિભાગમાં હોબાળો મચી ગયુ છે. મૃતકના બાળકના પરિવારવાળા યુપીના બીજપુરના રહેવાસી છે. આ લોકો સિંગરોલી જીલ્લાના મુખ્યાલયથી આશરે 55 કિલોમીટર દૂર છે. ઘટનામાં કલેક્ટરએ એસડીએમની તપાસને જવાબદારી સોંપી છે. સિંગરોલી જીલ્લાના કલેક્ટર રાજીવ રંજન મીણાનો કહેવુ છે કે બાબત ગંભીર છે અને દોષીઓ વિરૂદ્દ કાર્યવાહી થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments