Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video: વરઘોડાને બદલે નનામી નીકળી

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (15:37 IST)
ઉદયપુરમાં થયેલા અકસ્માતમાં વરરાજાનું દર્દનાક મોત થયું છે. યુવકના 7 દિવસ પછી જ લગ્ન થવાના હતા. દુર્ઘટના ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આવેલા બોરીકુંઆં-ગોજ્યા ગામ પાસેની છે. મંગળવારે ઘરે માંગલિક કાર્યક્રમમાં દુલ્હો ડીજેના તાલે મિત્રો સાથે નાચી રહ્યો હતો. ત્યારે જ ઘરની સામે હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું.
 
દુલ્હો વિનોદ મેઘવાલ (25) ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર અને તેના સહાયકની મદદ માટે દોડ્યો. વિનોદ બંનેને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી ફુલ સ્પીડમાં આવતા ટ્રકે તેને હડફેટે લઈ લીધો અને ચગદી નાખ્યો. વિનોદના ચીથડાં રસ્તા પર ફેલાય ગયા. રુંવાડા ઊભો કરનારી આ ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments