Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે શરદ પૂર્ણિમા, વાંચો 15 મહત્વની વાતોં

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (08:29 IST)
અશ્વિન માસની પૂર્ણિમા વર્ષભરમાં આવતી બધી પૂર્ણિમાથી શ્રેષ્ઠ ગણાય છે. એને શરદ પૂર્ણિમા કે કોજાગર પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્રમાનો પૂજન કરવું લાભદાયી રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું...
 
* શરદ પૂર્ણિમાને સવારે બ્રહ્મમૂહૂર્તમાં સૂઈને ઉઠવું.
* પછી નિત્યકર્મથી નિવૃત થઈને સ્નાન કરવું.
* પોતે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને એને સુંદર વસ્ત્રાભૂષણોથી સુશોભિત કરવું.
* ત્યારબાદ આસન આપવું
* વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નેવૈદ્ય, તાંબૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી એમના આરાધ્ય દેવનો પૂજન કરો.
* એની સાથે ગોદૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મિક્સ કરી પૂરીના રસોઈ સાથે અર્દ્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાડો.
* પશ્ચાત વ્રત કથા સાંભળો. એના માટે એક લોટામાં જળ અને ગ્લાસમાં ઘઉં,પાનના દોનામાં રોલી અને ચોખા રાખી કળશની વંદના કરીને દક્ષિણા ચઢાવો.
* પછી ચાંદલા કર્યા પછી ઘઉંના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો.
* પછી ઘઉંનો ગ્લાસ પર હાથ ઘુમાવીને બ્રાહ્મણીના પગના સ્પર્શ કરી ઘઉંના ગ્લાસ એને આપી દો.
* આખરેમાં લોટામાં જળથી રાતમાં ચંદ્રમાને અર્ધ્ય આપો.
* બધા શ્રદ્ધાળુઓને પ્રસાદ વિરણ કરો અને રાત્રિ જાગરણ કરી ભગવદ ભજન કરો.
* ચાંદની રોશનીમાં સૂઈમાં દોરા જરૂરી પિરોવવા.
* નિરોગી રહેવા માટે પૂર્ણ ચંદ્રમા જ્યારે આકાશના મધ્યમાં સ્થિત હોય. ત્યારે એનું પૂજન કરો.
* રાત્રે જ ખીરથી ભરેલી થાળી ખુલી ચાંદનીમાં મૂકી દો.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments