Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શા માટે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યોમાં રંગીન કપડા પહેરે છે

Why man and woman wear colourful clothes

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (19:47 IST)
ભારત રીત-રિવાજ અને પરંપરાઓનો દેશ છે અને આ બધુ કઈક સદીઓથી ચાલતું આવી રહ્યું છે . ઘણા રીત રિવાજ અને પરંપરાઓ વર્તમાનમાં ભલે જ પ્રાસંગિક ન હોય પણ આ જરૂરી છે. 
 
પણ આ પરંપરાઓ પાછળ કોઈ ન કોઈ પ્રયોજન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિધવા દ્વારા સફેદ સાડી પહેરવી જોઈએ. 
 
સફેદ રંગ એટલે કે સાદગીનો પ્રતીક . વિધવાઓએ સફેદ સાડી પહેરવા કહ્યું છે એ સાંસરિક મોહમાયાને મૂકેને માત્ર અને માત્ર ઈશ્વર ભક્તિમાં અજમાવી મન લગાડે. સફેદ રંગ એકાગ્રતાના પ્રતીક પણ માન્યું છે. 
 
ત્યાં જ રંગીન કપડાનો ઉપયોગ શુભ માંગલિક કાર્યમાં જ કરાય છે. રંગીન કપડા ભૌતિકતાની તરફ ઈશરો કરે છે . આ ખુશી , સમૃદ્ધિ અને સંપન્નતાના પ્રતીક ગણાય છે. આ જ કારણ છે કે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યમાં રંગીન કપડા પહેરે છે. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments