rashifal-2026

lucky women- જાણી લો ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણો

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (09:21 IST)
આમ તો મહિલાને જ સૌભાગ્યશાળી અને લક્ષ્મીનો રૂપ ગણાયું છે પણ ઘણા એવા પુરાણ પણ છે જેમાં  મહિલાઓના તે અંગના વિશે જણાવ્યું છે જે મોટા હોવું તે મહિલાને ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે. સમુદ્રશાસ્ત્રામાં તેની સારી રીતે વર્ણન કર્યું છે . આ છે એ અંગ જેના મોટા હોવાથી મહિલાને ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે. 
લાંબા વાળ- મહિલાઓના લાંબા વાળ તેના સૌંદર્યની સાથે ભાગ્યશાળી હોવાની નિશાની છે. આ જ કારણ છે કે દેવીની પ્રતિમાઓમાં તેમાઅ લાંબા વાળ જોવાય છે. લાંબા વાળ શુભતા અને ભાગ્યશાળી હોવાના પ્રતીક ગણાય છે. 
મોટી નાભિ- મહિલાઓને ભાગ્યશાળી અને ધનવાન બનાવામાં તેમની નાભિને મોટું હોવું ખૂબ મહત્વ રાખે છે.  મહિલાઓમાં નાભિ મોટી, ગહરી હોય અને જમણા તરફ વળેલી હોય તો તેના માટે શુભ લક્ષણ ગણાય છે. 

લાંબી જાંઘ- ત્યાં જ જે મહિલાઓની જાંઘ પુષ્ટ અને માંસલયુક્ત હોય છે એ પણ સૌભાગ્યશાળી હોય છે. 
લાંબા કાન - મહિલાઓના લાંબા કાન પણ તેને ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી બનાવે છે. મહિલાઓના લાંબા કાન તેમની લાંબી ઉમ્રને દર્શાવાની આથે જ તેને સુખ અને એશ્વર્ય પણ અપાવે છે.  
 
લાંબા હાથ- જે મહિલાઓના  હાથ લાંબા હોય છે એ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. 

લાંબા પગ- મહિલાઓના લાંબા અને નરમ પગ માતા લક્ષ્મીના સમાન શુભ ગણાય છે. 
મોટું માથું- મોટું માથું મહિલાઓને ભાગ્યશાળી બનાવે છે. 

લાંબી ગરદન - મહિલાઓની લાંબી ગરદન હોવું શુભ લક્ષણ ગણાય છે. લાંબી ગરદન વાળી મહિલા એશ્વર્યને ભોગનારવાળી હોય છે. 
મોટા વક્ષ- મહિલાઓના મોટા વક્ષના હોવું શુભ, સૌભાગ્ય અને ધન સંપદાની પ્રાપ્તિનો સૂચક ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ

સાવિત્રીબાઈ ફુલે - ભારતની પહેલી મહિલા શિક્ષક, જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા

શીતળા સાતમની રેસીપી- ગળ્યા ભજીયા

તમારી કિડની સારી રીતે કામ કરી રહી છે કે નહિ કેવી રીતે જાણશો ?

વધુ જુઓ..

નવીનતમ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

આગળનો લેખ
Show comments