Festival Posters

રંગોના તહેવાર હોળી સાથે સંકળાયેલી કેટલીક કથાઓ

Webdunia
શુક્રવાર, 10 માર્ચ 2017 (06:20 IST)
રંગોના તહેવાર હોળીને ઉજવાની પરંપરા ખૂબ જૂની છે. આ તહેવારના સામાજિક અને ધાર્મિક મહત્વ છે. હોળીના દિવસે બધા એક બીજાને રંગ લગાવીને દરેક ભેદને મિટાવી નાખે છે. આવો જાણીએ આ તહેવારને લઈને કેટલીક કથાઓ વિશે. 
* ભક્ત પ્રહલાદની કથાતો બધાએ સાંભળી હશે. હિરણ્યકશિપુની બેન હોળિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન મળ્યું હતું. તેને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને અગ્નિમાં સળગાવી રાખ કરવાના પ્રયાસ કર્યા. હોળિકા તો બળી ગઈ પણ પ્રહલાદ બચી ગયા. ત્યારથી આ તહેવારને ઉજવવાની પ્રથા શરૂ થઈ. 
 
*હોળીને લઈને બીજી કથા છે કે જ્યારે કંસએ ભગવાન શ્રીકૃષણના વધ માટે રાક્ષસી પૂતનાને મોકલ્યું ત્યારે બાળ કૃષ્ણ દૂધપાન કરતી રાક્ષસી પૂતનાના પ્રાણ લઈ લીધા હતા. આ પ્રસંગની યાદમાં મથુરાવાસી રાક્ષસી પૂતનાનો પૂતળો બનાવીને સળગાવવા લાગ્યા. ત્યારેથી આ તહેવાર ઉજવવાની પરંપરા શરૂ થઈ ગઈ. 
 
* એક માન્યતા મુજબ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ માતા યશોદાથી પૂછ્યું કે "રાધા ક્યૂ ગોરી મે ક્યૂં કાલા". ત્યારે માતા યશોદા કહે છે કે તૂ રાધાને તે રંગમાં રંગી દે જે તમે ભાવે. ભગવાન શ્રીકૃષ્ણ, રાધાને મનભાવક રંગથી રંગવા જાય છે અને આ રીતે રંગ ઉત્સવનો આરંભ થયું. 
 
* શિવપુરાણ મુજબ હિમાલયની પુત્રી પાર્વતી, ભગવાન શિવથી લગ્ન માટે કઠોર તપ કરી રહી હતી. શિવ પણ તપસ્યામાં મગ્ન હતા.  તાડકાસુરનો વધ- શિવ-પાર્વતીના પુત્ર દ્વારા થવું હતું. આ કારણે ઈંદ્રએ કામદેવને ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા મોકલ્યું. તપસ્યા ભંગ થવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને કામદેવને ભસ્મ કરી નાખ્યું. ભગવાન શિવની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓ તેમને પાર્વતીથી લગ્ન માટે રાજી કરી લીધું. આ કથાન અમુજબ હોળીમાં કામ ભાવનાને પ્રતીકાત્મક રૂપથી સળગાવીને સાચા પ્રેમનો ઉત્સવ ઉજવાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments