Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી પર જરૂર કરવી જોઈએ આ 5 કામ, દુર્ભાગ્ય ભાગશે દૂર

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2017 (17:50 IST)
હોળિકા દહન પછી શરૂ હોય છે હોળીની મસ્તી એટલે કે રંગ રમવું. કહેવાય છે કે હોળીના દિવસે ઘના રિવાજ કે કામ હોય છે જેને કરવાથી ભાગ્યને ચમકાવી શકાય છે. ધાર્મિક માન્યતાઓની માનીએ તો આ કામ કરવાથી વર્ષ ભર હમેશા સુખ-સમૃદ્ધિ રહે છે . આજે અમે તમને જણાવીશ એવા જ ચાર કામ જેને કરવાથી ભાગ્યમાં યશ, સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થશે. 
પરંપરાઓની માનીએ તો હોળી રમવાથી પહેલા સૌથી પહેલા ભગવાનને ચાંદલો લગાવીને વડીલના ચાંદલા લગાવીને પગે લાગવા જોઈએ. તેમના આશીર્વાદ લઈને જ હોળી રમાય છે. 
 
આ દિવસે દરેક રીતના વૈર-ભાવ મટાવીને બધાથી ગળે લાગીને મળવા જોઈએ. 
 
કહેવાય છે કે અતિથિ દેવો ભવ, આથી હોળીના દિવસે જે પણ મેહમાન આવે તો તેને વગર ખવડાવીએ ઘરેથી જવા ન દેવા જોઈએ. કહેવાય છે કે આવું કરવથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. 
 
કહેવાય છે કે હોળીના બહુ ટોટકા હોય છે. આથી હોળી દહન વાળા દિવસે સફેદ ખાવાની કોઈનો સેવન કોશિશ કરીને નહી કરવું જોઈએ. 
 
હોળીના ધન અને યશ મેળવા માટે ઘઉંની બાળીઓ ને હોળિકા દહનના સમયે શેકવું નહી ભૂલવું જોઈએ અને ત્યારબાદ બધાના ઘરે જઈને આપવી જોઈએ. 
 
 

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments