rashifal-2026

હોળી પર જરૂર કરવી જોઈએ આ 5 કામ, દુર્ભાગ્ય ભાગશે દૂર

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2017 (17:50 IST)
હોળિકા દહન પછી શરૂ હોય છે હોળીની મસ્તી એટલે કે રંગ રમવું. કહેવાય છે કે હોળીના દિવસે ઘના રિવાજ કે કામ હોય છે જેને કરવાથી ભાગ્યને ચમકાવી શકાય છે. ધાર્મિક માન્યતાઓની માનીએ તો આ કામ કરવાથી વર્ષ ભર હમેશા સુખ-સમૃદ્ધિ રહે છે . આજે અમે તમને જણાવીશ એવા જ ચાર કામ જેને કરવાથી ભાગ્યમાં યશ, સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થશે. 
પરંપરાઓની માનીએ તો હોળી રમવાથી પહેલા સૌથી પહેલા ભગવાનને ચાંદલો લગાવીને વડીલના ચાંદલા લગાવીને પગે લાગવા જોઈએ. તેમના આશીર્વાદ લઈને જ હોળી રમાય છે. 
 
આ દિવસે દરેક રીતના વૈર-ભાવ મટાવીને બધાથી ગળે લાગીને મળવા જોઈએ. 
 
કહેવાય છે કે અતિથિ દેવો ભવ, આથી હોળીના દિવસે જે પણ મેહમાન આવે તો તેને વગર ખવડાવીએ ઘરેથી જવા ન દેવા જોઈએ. કહેવાય છે કે આવું કરવથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. 
 
કહેવાય છે કે હોળીના બહુ ટોટકા હોય છે. આથી હોળી દહન વાળા દિવસે સફેદ ખાવાની કોઈનો સેવન કોશિશ કરીને નહી કરવું જોઈએ. 
 
હોળીના ધન અને યશ મેળવા માટે ઘઉંની બાળીઓ ને હોળિકા દહનના સમયે શેકવું નહી ભૂલવું જોઈએ અને ત્યારબાદ બધાના ઘરે જઈને આપવી જોઈએ. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments