Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં રાખશો પાણી તો ઘરમાં થશે ચમત્કાર

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2019 (09:09 IST)
જ્યોતિષ મુજબ, સૂતા પહેલા માણસને તાંબાના લોટામાં પાણી ભરીને રાખવા અને તેનાથી સંકળાયેલું એક ઉપાય કરવાથી નેગેટિવ એનર્જી ખત્મ થઈ શકે છે. તે સિવાય ઘરમાં તે માણસનો સમ્માન પણ વધશે. 
રોજ રાત્રે સૂતા પહેઆ તમારા માથાની પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખી દો. ત્યારબાદ આવતી સવારે જલ્દી ઉઠીને અને લોટમાં રાખેલું પાણીને માથાથી સાત વાર ઉતારીને ઘરમાં લાગેલા ઝાડ પર અર્પિત કરી દો. માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં ખુશહાળી આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે. 
મેષ અને વૃશ્ચિક રાશિવાળા તાંબાના રાખેલું પાણી સવારે ઉઠીને (ખેરના ઝાડ) khair tree પર અર્પિત કરો. ત્યાં જ વૃષભ અને તુલા રાશિ વાળા ગૂલરના ઝાડ(gular Tree)  પર જળ ચઢાવવું. તે સિવાય જે લોકોની કર્ક રાશિ છે એ પલાશ અને સિંહ રાશિવાળાને આંકડાના ઝાડ પર  જળ ચઢાવવું જોઈએ. 
 
તે સિવાય ધનુ અને મીન રાશિ વાળા જો પીપળના ઝાડ પર જળ ચઢાવશે તો ફાયદો મળશે. ત્યાં જ મકર કુંભ રાશિના શમીના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments