Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામુદ્રિક શાસ્ત્ર- એવા વક્ષસ્થળ વાળી મહિલાઓ હોય છે વિલક્ષણ ગુણ

સામુદ્રિક શાસ્ત્ર
Webdunia
શુક્રવાર, 23 નવેમ્બર 2018 (12:12 IST)
સામુદ્રિક શાસ્ત્ર મુજબ માણસના જુદા-જુદા અંગની સરચનાઓના આધારે તેમના સ્વભાવના વિશે ખબર પડે છે. સમુદ્ર શાસ્ત્રમાં મહિલાઓની છાતીની સંરચનાના આધારે 

 
તેમના સ્વભાવના વિશે જણાવ્યું છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ મહિલાની છાતીની સંરચનાના આધારે કેટલાક આ રીતે સ્વભાવગત વિશેષતાઓ વિશે જણાવ્યું છે. 
વક્ષસ્થળની બનાવટના આધારે સ્વભાવ 
જે મહિલાઓની છાતી પહોળી હોય છે એ મહિલા સાહસીએ અહંકારી અને ક્રોધી સ્વભાવ વાળી હોય છે. એ પરિવાર પર પોતાનો સિક્કો ચલાવવાના પ્રયાસ કરતી રહે છે. 
 
જે મહિલાઓની છાતી લાલ રંગ કે પછી કાળા રંગની હોય છે, એ મહિલા સુંદર અને વધારે પુત્રોને જન્મ આપનારી હોય છે. એવી મહિલા સાંસારિક છલ પ્રચંપથી દૂર રહેવું જ પસંદ કરે છે. 
જે મહિલાની છાતી પર હળવા વાળ હોય છે, એ મહિલા ઘણા પુરૂષો સાથે સંબંધ રાખનારી હોય છે. એવી મહિલા ઝૂઠ બોલવામાં હોશિયાર હોય છે અને એ સગાઓને દગો આપવાથી પણ ચૂક નહી કરતી. 
 
જે મહિલાઓની છાતી ઉંચી અને પુષ્ટ હોય છે એ મહિલા ઘણા પ્રકારના સુખ ભોગનારી અને ધનધાન્ય અને એશ્વર્ય પરિપૂર્ણ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

વધુ જુઓ..

નવીનતમ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

આગળનો લેખ
Show comments