suvichar

રાવણની ત્રણ વાતો સિખડાવે છે જીવન જીવાની કલા

Webdunia
શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (12:51 IST)
કહેવાય છે કે રાવણ જેવું વિદ્વાન આજ સુધી વિશ્વમાં પૈદા નહી થયું. એ મહાપંડિત હતું. જ્યારે રાવણ મરણાસન્ન અવસ્થામાં હતું તો ભગવાન રામે ભાઈ લક્ષ્મણને તેની પાસે શિક્ષા લેવા માટે મોકલ્યું. 
 
લક્ષ્મણ રાવણ પાસે ગયું, પણ કઈક બોલ્યું નહી. લક્ષ્મણ થોડા સમય પછી પરતા આવ્યું. ભગવાને રામે પૂછ્યું તો લક્ષ્મણએ બધું જણાવ્યું. રામે પછી કીધું જો કોઈ જ્ઞાન લેવું હોય તો તેના ચરણ(પગ)માં ઉભો રહેવું જોઈએ. 
રામે લક્ષ્મણથી કહ્યું કે જાઓ અને માથા પાસે ઉભા ન થઈ ચરણોમાં ઉભો રહેજે. લક્ષ્મણ ફરીથી રાવણ પાસે પહોંચ્યું. ત્યરાબાદ રાવણે લક્ષ્મણને ત્રણ વાતો જનાવી અને આ વાતો આજે પણ સત્ય છે. આ વાતોને પાલન કરીઓ તો જીવનમાં નિરાશા કે વિફળતા હાથ નહી લાગશે. 
 
જાણો આ ત્રણ વાતો જે રાવનએ અંતિમ સમયમાં લક્ષ્મણે જણાવી. 
 
*શુભ કાર્ય ને ટાળવું નહી જોઈએ, જેટલું જલ્દી હોઈ શકે શુભ કામ કરી નાખવું જોઈએ. જો મોડું કરશો તો પરેશાની થશે કે પછતાવો પડશે. 
* તમારા પ્રતિદંદી કે દુશ્મનને ક્યારે નાનું નહી સમજવું. આવું કરશો તો સારું રહેશે. ઓછા આંકતા પર તમને નુકશાન ઉઠાવું પડશે. 
* આખરે વાત આ કે તમારું રહસ્ય કોઈને પણ નહી જણાવો. રાવણનો રહ્સ્ય વિભીષણ જાણતો હતો. આ રીતે તમે તમારા રહસ્ય જણાવશો તો નુકશાન ઉઠાવું જ પડશે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Avti kal nu Gujarati Panchang - 25 ફેબ્રુઆરી

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments