Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ હોય છે?

Webdunia
રવિવાર, 15 એપ્રિલ 2018 (10:02 IST)
પ્રાચીન કાળથી નખ કાપવું અને વાળ કાપવા વગેરેના કેટલાક નિયમ બનેલા છે. આ નિયમોના લોકો આજે પણ પાલન કરતા જોવાય છે. 
આજે અમે તમને જણાવીશ કે સૂર્યાસ્ત પછી નખ કાપવું શુભ છે કે નહી. 
 
શું કહે છે જ્યોતિષ 
 
જ્યોતિષ વિજ્ઞાન મુજબ સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ નહી હોય છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં લક્ષ્મી નહી આવે છે. ઘણી જગ્યાઓ પર લોકો આ પણ માને છે કે નખને ઘરની અંદર કાપવું નહી જોઈએ, ભલે એ દિવસ હોય કે રાત. તેની સ્વચ્છતાથી સંકળાયેલો આ પક્ષ આ છે કે જો તમે બાથરૂમ કે ઘરની બહાર નખ કાપશો તો આ ઘરમાં નહી ફેલશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments