Webdunia - Bharat's app for daily news and videos

Install App

યમરાજ અને યમલોક સાથે જોડાયેલ આ રહસ્ય તમે કદાચ જ જાણતા હશો

Webdunia
શનિવાર, 6 મે 2017 (00:02 IST)
હિન્દુ ધર્મમાં મૃત્યુ સાથે જોડાયેલા અનેક વાતોનુ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યુ છે.  જેના મુજબ કોઈપણ જીવ કે મનુષ્યનુ મૃત્યુ પછી યમરાજ તેના પ્રાણને લેવા આવે છે અને યમલોક લઈને જાય છે. 
 
પણ પુરાણોમાં યમરાજ અને યમલોક સાથે જોડાયેલા અનેક એવા પણ રહસ્ય છે જેમના વિશે કોઈ કદાચ જ જાણતુ હશે. તો ચાલો તમને બતાવીએ છીએ મૃત્યુ સાથે જોડાયેલ શાસ્ત્રોમાં લાખેલ યમરાજ અને યમરાજથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો.. 
 
1. મૃત્યુ પછી પરલોક જતા જીવઆત્મા સૌથી પહેલા યમરાજને જુએ છે. 
2 પદ્મ પુરાણ મુજબ યમલોક પૃથ્વીથી 86000 યોજન (12 લાખ કિલોમીટર)દૂર છે. 
3. યમલોકમાં એક નદી વહે છે જેને પુષ્પોદકા નામ આપવામાં આવ્યુ છે પણ યમલોકમાં હોવા છતા તેનુ જળ ખૂબ જ શીતળ અને નિર્મલ બતાવ્યુ છે.  એટલુ જ નહી આ નદીમાં અનેક અપ્સરાઓ રહે છે. 
4. યમલોકના દ્વાર પર બે વિશાળ કુતરા પહેરો આપે છે. તેનો ઉલ્લેખ હિન્દુ ધર્મગ્રંથો ઉપરાંત પારસી ગ્રંથોમાં કરવામાં આવ્યુ છે. 
5. યમલોકના ચાર દ્વાર છે જેમા પૂર્વી દ્વારથી ફક્ત એ જ આત્માઓ પ્રવેશ કરી શકે છે જેમને ધર્માત્માઓની જેમ પુણ્યના કાર્ય કર્યા હોય. 
 
આ ઉપરાંત દક્ષિણ દ્વારથી પાપીઓના પ્રવેશ થાય છે. જેને યમલોકમાં યાતનાઓ ભોગવવી પડે છે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments