Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi નો છોડ કરી દે છે મુસીબતની ભવિષ્યવાણી

Webdunia
શુક્રવાર, 5 મે 2017 (15:31 IST)
તમારા ઘર પરિવાર કે તમારા પર કોઈ મુસીબત આવવાની હોય છે તો તેની અસર સૌ પહેલા તમારા ઘરમાં મુકેલ તુલસીના છોડ પર થાય છે. તુલસીનો છોડ એવો છે જે તમને પહેલાથી જ બતાવી દેશે કે તમારા ઘર પરિવારને કોઈ મુસીબતનો સામનો કરવો પડી શકે છે. 
 
પુરાણોમાં તુલસીના છોડનું મહત્વ 
 
પુરાણો અને શાસ્ત્રો મુજબ માનવામાં આવે તો આવુ એ માટે થાય છે કે જે ઘર પર મુસીબત આવવાની હોય છે એ ઘરમાં સૌ પહેલા લક્ષ્મી મતલબ તુલસી જતી રહે છે(સુકાય જાય છે).  દરિદ્રતા, અશાંતિ અને ક્લેશ વચ્ચે લક્ષ્મીજી નો નિવાસ નથી થતો. જ્યોતિષમાં તેનુ કારણ બુધ માનવામાં આવે છે. 
 
બુધનો પ્રભાવ લીલા રંગ પર થાય છે અને બુધને વૃક્ષનો કારક ગ્રહ માનવામાં આવે છે. 
 
બુધ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે. જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે તો તેનો અશુભ પ્રભાવ બુધના કારક વસ્તુઓ પર પણ પડે છે. 
 
જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો તેના શુભ પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તરોઉત્તર વધતો રહે છે.  બુધના પ્રભાવથી છોડમાં ફળ ફૂલ આવે છે. 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments