Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગિનીજ બુકમાં શામેળ થયું હરિમંદિર સાહિબ, જાણો તેનાથી સંકળાયેલી 10 રૂચિકર વાતો

Webdunia
રવિવાર, 11 નવેમ્બર 2018 (12:28 IST)
ભગવાન પર આસ્થા રાખનાર વધારે ધાર્મિક જગ્યા પર ફરવું પસંદ કરે છે. આજે અમે તમને એક એવી સુંદર ગુરોદ્વારા વિશે જણાવી રહ્યા છે જેને અત્યારે જ ગિનીજ બુકમાં શામેળ કર્યું છે. પંજાબના અમૃતસર શહરમાં સ્થિત શ્રીહરિમંદિર સાહિબ ગુરૂદ્વારેમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યાના કારણે તેને વિશ્વ રેકાર્ડ બનાવ્યું છે. દર વર્ષે આ ગુરૂદ્વારામાં દેશના જ નહી પણ વિદેશથી પણ લોકો ફરવા માટે આવે છે. આવો જાણીએ આ સુંદર ગુરૂદ્વારા વિશે રોચક વાતો. 
 
હરમંદિર સહિબ ગુરૂદ્વારેથી સંકળાયેલી કેટલીક વાતો 
 
1. સૂફી સંત સાઈ હજરત મિયાં મીર દ્બારા રાખેલી આ ગુરૂદ્વારા સોનાનું બનાવ્યું છે જેના કારણે તેનો નામ હરમંદિર સાહિબ કે સ્વર્ણ મંદિર પડયું તેની સ્થાપના સિક્ખોના પાંચમા ગુરૂ અર્જુન દેવજી દ્વારા કરી હતી. 
2. આ ગુરૂદ્વારામ વિશ્વનો સૌથી મોટી ફ્રી કીચન છે. જેમાં દરરોજ 2 લાખ રોટલીઓ બને છે. 
3. અહીં 24 કલાક કીર્તન હોવાની સાથે દર દિવસ ઓછામાં ઓછા 70-75 હજાર લોકોને ભોજન કરવાય છે. કોઈ ખાસ અવસર પર આ સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે. 
4. અહીંયા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાને જોઈ આ ગુરૂદ્વારાને ગિનીજ બુક રેકાર્ડમાં શામેલ કરાયું છે. 
5. આ ગુરૂદ્વારે સરોવરમાં સ્નાન કરતા માણસ રોગમુક્ત થઈ જાય છે. એવું માનવું છે કે આ સરોવરના પાણીમાં ઔષધીય ગુણ છે. 
6. આ ગુરૂદ્વારેમાં ચાર બારણા બનાવ્યા છે કે જે ચારે દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ની તરફ ખુલે છે. 
7. અહીં કોઈ પણ ધર્મના જાતિ અને સંપ્રદાયના પર્યટક અને ભક્તને આવવાની રજા છે. 
8. આ ગુરૂદ્વારના અંદર પ્રવેશ કરનારી સીઢીઓ નીચે તરફ જાય છે જ્યારે બીજા મંદિર કે ગુરૂદ્વારામાં સીઢીઓ ઉપરની તરફ હોય છે. 
9. પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે બ્રિટિશ સરકારએ તેમની સફળતા માટે આ ગુરૂદ્વારામાં અખંડ પાઠ કરાવ્યું હતું. 
10. તેમના લંગર પ્રથાની સાથે સુંદરતા આતે પણ મશહૂર આ ગુરૂદ્વારામાં સિક્ખ ધર્મની પ્રાચીને એતિહાસિક વસ્તુઓના પ્રદર્શન પણ કરાય છે. જેને જોવા માટે દેશ-વિદેશથી ટૂરિસ્ટ આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments