Webdunia - Bharat's app for daily news and videos

Install App

Varuthini Ekadashi‬ વરૂથિની એકાદશી પર કરવું આ 5 ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (17:18 IST)
26  એપ્રિલ એટલે કે મંગળવારે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની પડનારી એકાદશીને વરૂથની કહે છે. આ એકાદશીને વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાછલા બધા પાપનો નાશ થઈ જાય છે. આ એકાદશી પર કેટલાક ઉપાય કરાય તો તે માણસનો દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે. આવો જાણીએ આ ઉપાયો વિશે. 
 
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. તેથી એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીની માળા જરૂર અર્પિત કરવી જોઈએ. 
 
એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું શુભ રહે છે. 
 
જો ધનલાભની ઈચ્છા રાખો તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.
 
ભગવાન વિષ્ણુને એકાદશી પર કેસરયુક્ત ખીર, પીળા ફળ અને પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવવું શુભ હોય છે. 
 
એકાદશીના દિવસે પીપળના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ કારણલે પીપળના ઝાડ પર ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments