Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dharm- શું નથી કરવું ગુરૂવારે(Thursday)?

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (21:13 IST)
ગુરૂવારે કયારે ન કરવુ આ કામ નહી તો થશે બહુ પરેશાની
શું નથી કરવું ગુરૂવારે ? - બૃહસ્પતિવારનો દિવસ દેવતઓનાના ગુરૂ બૃહસ્પતિને સમર્પિત છે જ્યોતિષશાસ્ત્ર મુજબ બૃહસ્પતિ ગ્રહની અનૂકૂળતા માટે કેટલાક એવા કામ છે જે ગુરૂવારે નહી કરવા જોઈએ. સુખદ  પારિવારિક જીવન , શિક્ષા , જ્ઞાન અને ધન તેમની કૃપાથી જ પ્રાપ્ત હોય છે. શાસ્ત્રો મુજબ કેટ્લાક એવા એવા કામ છે જે ગુરૂવારે નહી કરવા જોઈએ. નહી તો અનૂકૂળ ગુરો ઓ પણ પ્રતિકૂળ પ્રભાવ આપે છે. 
 
 

ન કરવું આ કામ ..... 
 
* પિતા , ગુરૂ અને સાધુ-સંત બૃહસ્પતિન પ્રત ઇનિધિ કરે છે . ક્યારે પણ તેમનો અપમાન ન કરવું 
 
* ખિચડી ન તોપ ઘરે બનાવવી અને ન ખાવી 
 
* નખ નહી કાપવા જોઈએ. 
 
* વાળ નહી ધોવા જોઈએ. મહિલાઓ  માટે કહ્યું છે કે સંપત્તિ અને સંપન્નતા સુખમાં કમી આવે છે. 
 
* કપડા નહી ધોવા જોઈએ. 
 
* સૂર્યૌદય થતા પહેલા શુદ્ધ થઈને ભગવાન વિષ્ણુ સામે ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવું. 
 
*  કેસર કે હળદરનો તુલક માથા પર લગાડો.
 
* પીળી વસ્તુઓનો દાન કરો. 
 
 
 
 
* શક્ય હોય તો વ્રત રાખવું. 
 
* ભગવાન શિવ પર પીળા રંગના લાડુ અર્પિત કરવું. 
 
* કેળાબા ઝાડનો પૂજન કરવું , પ્રસાદમાં પીળા રંગના પકવાન કે ફળ અર્પિત કરવું. 
 
* કેળાનો દાન કરવું. 
 
* પીળી વસ્તુઓનો દાન કરો. 
 
* પીળા રંગનો હાર ભગવાન વિષ્ણુને ચઢાવો 
 
* પીળા રંગના કપડા પહેરવા
 
* મીઠાનો સેવન ન કરવું. 
 
* ૐ  નમો નારાયણ મંત્રના જાપ કરવું જેનાથી જિંદગીમાં કલ્યાણ સ્થિરતા અને નિસ્બધતા આવશે. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments