suvichar

ચાણક્યની 6 વાતોં વાંચી લેશો તો શીખી જશો તો દુનિયાને જીતવાની કળા

Webdunia
બુધવાર, 13 ડિસેમ્બર 2023 (07:00 IST)
1. મેહનત કરવાથી દરિદ્રતા નહી રહે, ધર્મ કરવાથી પાપ નહી રહે, મૌન રહેવાથી કલેશ નહી હોય અને જાગતા રહેવાથી ડર નહી હોય. 
 
2. સંસાર એક કડવુ વૃક્ષ છે. જેના બે ફળ જ મીઠા હોય છે. એક મધુર વાણી અને બીજું સજ્જનની સંગતિ. 
 
3. બ્રાહ્મણોનો બળ વિદ્યા છે, રાજાઓનો બળ તેમની સેના છે. વૈશ્યોનો બળ તેમનો ધન છે અને શુદ્રોનો બળ બીજાની સેવા કરવું છે. બ્રાહ્મણોનો કર્તવ્ય છે કે તે વિદ્યા ગ્રહણ કરવી. રાજાનો કર્તવ્ય છે કે તે સૈનિકો દ્વારા તેમના બળને વધારતા રહે. વૈશ્યોનો કર્તવ્ય છે કે વ્યાપાર દ્વારા ધન વધારવું. શુદ્રોનો કર્તવ્ય શ્રેષ્ઠ લોકોની સેવાન કરવી છે. 
 
4. જે માણસનો પુત્ર તેમના નિયંત્રણમાં રહે છે, જેની પત્ની આજ્ઞાના મુજબ આચરણ કરે છે અને કે માણસ તેમના કમાવેલા ધનથી પૂર્ણ રૂપે સંતુષ્ટ રહે છે એવા માણસ માટે આ સંસાર જ સ્વર્ગના સમાન છે. 
 
5. તેમજ ગૃહસ્થી સુખી છે, જેની સંતાન તેમના આજ્ઞાનો પાલન કરે છે. પિતાનો પણ કર્તવ્ય છે કે તે પુત્રોના પાલન-પોષણ સારી રીતે કરવું. તેમજ એવા માણસને મિત્ર નહી કહી શકાય, જેના પર વિશ્વાસ નહી કરી શકાય અને તેવી પત્ની વ્યર્થ છે જેનાથી કોઈ પ્રકારનો સુખા પ્રાપ્ત ન હોય. 
 
6. જે મિત્ર તમારી સામે ચિકની-ચુપડી વાત કરે છે અને પીઠ પાછળ તમારા કાર્યને બગાડે છે, તેને ત્યાગવામાં જ ભલાઈ છે. ચાણકય કહે છે કે તે મિત્ર તે વાસણના સમાન છે, જેની ઉપરના ભાગમાં દૂધ લાગ્યું છે પણ અંદર ઝેર ભરેલું હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - વાંદરો અને ઋષિ

શું મોટી ઉંમરે માતા બનવાથી બાળકો નબળા જન્મે છે?

ઘરે સ્વાદિષ્ટ વેજ બિરયાની કેવી રીતે બનાવવી? સૌથી સરળ રીત શીખો.

એક ગ્લાસ હળદરનુ પાણી તમારુ આરોગ્ય બદલી શકે છે, જાણો ક્યારે અને કેવી રીતે પીવાથી ડબલ ફાયદો થશે

અકબર-બીરબલ વાર્તા: રાજ્યના કાગડાઓની ગણતરી

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments