Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holy Wisdom - ધર્મ સંદેશ

Webdunia
સોમવાર, 19 માર્ચ 2018 (15:44 IST)
ગીતા (Gita) - સ્વાર્થથી ભરેલુ કાર્ય આ દુનિયાને કૈદમાં મુકી દેશે. પોતાના જીવનને સ્વાર્થથી દૂર મુકો.  કોઈપણ વ્યક્તિગત લાભ વગર બીજાની મદદ કરો. 
કુરાન (Quran) - મનુષ્યએ હંમેશા પોતાની નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.  કારણ કે માણસ પર્વતોથી નહી પણ નાના-નાના પત્થરોથી ઠોકર ખાય છે. 
બાઈબલ (Bible) - વિશ્વાસ જ નહી જોયેલી વસ્તુઓનું પ્રમાણ છે. તેથી હંમેશા ખુદ પર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ કરનારાઓ માટે કશુ પણ અશક્ય નથી. 
જપજી સાહિબ (Japji Sahib) - જીવનમાં ગુરૂ એક એવી નદી સમાન છે જેનુ જળ સદૈવ નિર્મલ અને સ્વચ્છ રહે છે.  તેને મળવાથી તમારા હ્રદયનો મેલ ધોવાય જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

આગળનો લેખ
Show comments